Chandra Dev Ki Arti: રોજ કરો ચંદ્ર દેવની આરતી, થશે યશ બળની પ્રાપ્તી
Chandra Dev Ki Arti: ચંદ્ર દેવની શીતળતા, સુદરતા અને યશના પ્રતિક છે. તેમની પુજા કરવાથી ત્રણેય વસ્તુની પ્રાપ્તી થાય છે. જો પરિવારમાં સુખ શાંતિ નથી. અને વારંવાર ઝગડ્યા રોજ થઇ રહ્યા છે. તો વ્યક્તિએ રોજ રાતે ચંદ્રમાંની આરતી કરવી જોઇએ. આવુ કરવાથી કલહ દુર થાય છે. અને સુખ શાંતિ બની રહે છે.

ઓમ જય સોમ દેવા, સ્વામી જય સોમ દેવા
દુખ હતા સુખ કરતા, જય આનન્દકારી
રજત સિહાસન રાજત, જ્યોતિ તેરી ન્યારી
દીન દયાલ દયાનિધિ, ભવ બન્ધન હારી
જો કોઇ આરતી તેરી, પ્રેમ સહિત ગાવે
સકલ મનોરથ દાયક, નિર્ગુણ સુખરાશિ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, સન્ત કરે સેવા
બૈદ પુરાણ બખાનત, ભય પાતક હારી
પ્રેમભાવ સે પુજે, સબ જગ કે નારી
શરણાગત પ્રિપાલક, ભક્તન હિતકારી
ધન સમ્માતિ ઓર વૈભવ, સહજે સો પાવે
વિશ્વ ચરાચર પાલક, ઇશ્વર અવિનાશી
સબ જન કે નારી, પુજા પાઠ કરે
ચંદ્ર દેવની આરતી કેટલા વાગે થાય છે.?
ચંદ્ર દેવની આરતી સાંજે થાય છે.
ચંદ્ર દેવની આરતી કેટલી વાર કરવી જોઇએ ?
ચંદ્ર દેવની આરતી દિવસમાં એક વાર કરવી જોઇએ.
ચંદ્ર દેવની આરતી કરવાના નિયમ
ચંદ્ર દેવની આરતી કરતા સમયે તમારુ મન અને તન બંને સાફ હોવુ જોઇએ. તમે નહાઇને સ્વચ્છ કપડા પહેરીને આરતી કરી શકો છો.
ચંદ્ર દેવ ની પુજા ક્યારે અને કેવી રીતે કરવી જોઇએ
જે યશ, શાંતિ, પ્રમે અને ધનની ઇચ્છા રાખો છો તો મા ગૌરીને પુજા કરી શકો છો
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
