Garud puran: ગરુડ પુરાણ અનુસાર આ લોકો ક્યારેય નથી જતા નરક, પરંતુ કરવા પડશે આ કામ
મૃત્યુ બાદ લોકો પોતાના કર્મો અનુસાર સ્વર્ગ કે નરક જાય છે. ગરુડ પુરાણમાં આવા કામો અંગે કહેવામાં આવ્યુ છે. જેને કરવાથી નરક નથી જતા લોકો. પરંતુ આવા લોકો સીધા સ્વર્ગ પોહચી જાય છે.

Garud puran: હિન્દુ ધર્મમાં ઘણા બધા ગ્રંથ-પુરાણ છે. અને ધર્મ ગ્રંથો સાથે જોડાયેલી ઘણી કથા વર્તા પણ છે. પરંતુ ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંની એક માનવામાં આવે છે. આ એક એવુ પુરાણ છે જેમા મૃત્યુ અને મૃત્ય બાદની ઘટનાઓ વિશે વિસ્તારથી જણાવામાં આવ્યુ છે.
સાથે જ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા મૃત્યુ બાદ સ્વર્ગ નરક યાત્રીઓ અંગે પણ જણાવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાં કેહવામં આવેલ વાતોનું અનુસરણ કરવા પર વ્યક્તિનું જીવન સફળ થઇ જાય છે. ગરુડ પુરાણમાં જણાવામાં આવ્યુ છે કે, મૃત્યુ ાદ વ્યક્તિને તેના કર્મોના અનુસાર નરકની પ્રાપ્તિ થાય છે.
આવા કામ કરનાર નથી જતા નરક
આવા લોક જે ગરીબ, અસાહય અને બીજાના હિત અંગે વિચારે છે. જે પતાાના જીવનમાં તળાવ પ્યાઉ જેવી વસ્તુ બનાવાનું કામ કરે છે. આવા લોકોને નરકનું મોઢુ નથી જોવુ પડતુ.
જે લોકો ક્યારેય ખોટુ નથી બોલતા ખોટુ કામ નથી કરતા કે ખોટી રીતે વ્યપાર નથી કરતા આવા લોકો પણ નરકનો દ્વાર નથી જોતા
ધર્મને માનવા વાળા, પ્રતિદિવસ પુજા પાઠ કરવા વાળા વૈદ પુરાણ વાંચનાર બ્રહ્મણોનો આદર કરનાર અ નીતિ નિયમને બનાવનાર લોકો મર્યા બાદ સ્વર્ગમાં જાય છે.
માસાહાર ભોજન અને નશીલા પદાર્થને ત્યાગ કરનાર અતિથિ સત્કાર કરનાર અને પુશ પક્ષીઓની સેવા કરનાર લોકો પર ભગવાન પ્રશન્ન થાય છે. આવા લોકો ક્યારે નરકનો દંડ નથી ભોગવા
જે લોકો પિતરોનું તર્પણ કે પંકડદાન કરે છે એકાદશીનું વ્રત રાખે છે તે પણ નરક નથી જાતા
આવા લોક જે ધન સંપતિનું ઘમંડ નથી રાખતા અને સામર્થ્ય અનુસા રહમેશા દાન પુણ્યનું કામ કરે તેમને પણ ક્યારે નરકનો દંડ નથી ભોગવો પડતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
