હિન્દુ પંચાંગનો નવમો મહિનો છે અષાઢ, આ મહિને ત્રણ ગ્રહણ લાગશે
હિન્દુ પંચાંગનો નવમો મહિનો છે અષાઢ, આ મહિને ત્રણ ગ્રહણ લાગશે
વર્ષ 2020માં જૂનની 6 તારીખથી અષાઢ મહિનો ચાલુ થઈ ગયો છે. હિન્દુ પંચાંગ મુજબ અષાઢ નવમો મહિનો છે. અષાઢ મહિનો આગલી 5 જૂલાઈએ સમાપ્ત થશે. આ મહિનો કેટલીય રીતે ખાસ છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો અષાઢમાં ગુપ્ત નવરાત્રી અને જગન્નાથ યાત્રા પડશે. જ્યારે આ મહિને દેવશયની એકાદશીના અવસર પર વિષ્ણુ ભગવાન આગલા ચાર મહિના સુધી શયનકાળમાં ચાલ્યા જાય છે. જ્યેષ્ઠ મહિનાની ભયંકર ગરમી બાદ અષાઢી મહિનામાં લોકોને થોડી રાહત મળે છે. તો આવો અહીં જાણીએ કે અષાઢી મહિનાને પવિત્ર મહિનો કેમ જણાવવામાં આવ્યો છે, અને આ વર્ષે શું ખાસ થનારું છે.

અષાઢ મહિનામાં ત્રણ ગ્રહણ
વર્ષ 2020નો અષાઢ મહિનો એટલા માટે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યો છે કેમ કે આ મહિને ત્રણ ગ્રહણ પડી રહ્યા છે જેમાં બે ચંદ્ર ગ્રહણ અને એક સૂર્ય ગ્રહણ છે. આ મહિનાની શરૂઆત ચંદ્ર ગ્રહણ સાથે થઈ ચૂકી છે, જેનો અંત 5 જૂલાઈના રોજ ચંદ્ર ગ્રહણ સાથે થશે. 21 જૂને અમાસના દિવસે સૂર્ય ગ્રહણ લાગશે.

અષાઢમા શુભ ફળ માટે આટલું કરો
અષાઢમાં ગુરુની ઉપાસના ફળદાયી માનવામાં આવી છે. સંતાન પ્રાપ્તિના ઈચ્છુક દંપત્તિ માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી ઉત્તમ રહે ચે. તપતી અને ધગધગતી ગરમી લોકોને પાણીનું મહત્વ જણાવે છે. આ મહિને જળની દેવીની ઉપાસના કરી તેમનો ધન્યવાદ કરવામાં આવે છે. અષાઢ મહિનામાં સૂર્ય દેવની ઉપાસના કરવાની પણ માન્યતા છે.

અષાઢમાં બીમારીઓથી સાવધાન રહો
આ મહિને મૉનસૂન દસ્તક આપી દેતું હોય છે. વર્ષાદની શરૂઆત થવાના કારણે બીમારી અને રોગોના સંક્રમણનો ખતરો પણ વધી જતો હોય છે. હવામાં નમી વધવા લાગે છે. અષાઢમાં લોકોને પોતાના સ્વાસ્થ્યનું અધિક ધ્યાન આપવાની સલાહ આપવામા આવે છે.

આ વાતોનું ધ્યાન રાખો
અષાઢમાં પાણીથી થતી બીમારીઓ જલદી જ ઘેરે છે. માટે સુનિશ્ચિત કરો કે તમે સ્વચ્છ જળનો જ પ્રયગ કરો. તમારી ડાયટમાં રસીલા ફળે સામેલ કરો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
