જાણો: સપ્તાહના કયા દિવસે પહેરશો કયા રંગના કપડા?
આપણા જીવનમાં રંગોનું એક મહત્વનું સ્થાન છે. આપણા જીવનમાં રંગનો સમાવેશ એ રીતે થયેલો છેકે જેના વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.
ત્યાં સુધી કે સૌર મંડળમાં રહેલા ગ્રહો પણ રંગોથી પ્રભાવિત છે, અને તે ગ્રહો પણ આપણા પર ઘણો પ્રભાવ પાડે છે. હિંદુ પૌરાણિક કથાઓ મુજબ સપ્તાહનો દરેક દિવસ કોઇ ભગવાનના નામ પર છે. અને એટલે જ જેતે દિવસે તે દિવસને અનુકુળ કપડા પહેરવાથી આપણા પર પણ પ્રભુના આર્શિવાદ બનેલા રહે છે. આપણે પ્રભુની નિકટ રહી શકીએ છે.

સોમવાર-સફેદ
સોમવારને સીધો ચંદ્ર સાથે જોડવામાં આવે છે. તેથી સોમવારના દિવસે સફેદ કપડા કે સફેદ આભુષણ પહેરવા શુભ હોય છે.

મંગળવાર-લાલ
મંગળવારના દિવસે લાલ રંગના કપડા અથવા આભુષણો પહેરવા જોઇએ.

બુધવાર-લીલો
બુધવારે લીલા રંગના વસ્રો અથવા તો આભુષણો પહેરવા શુભદાયી હોય છે.

ગુરૂવાર- પીળો
ગુરૂવારે પીળા રંગના વસ્રો અથવા તો સોનાના ઘરેણા પહેરવા જોઇએ.

શુક્રવાર-ગુલાબી
શુક્રવારે ગુલાબી રંગના પરિધાન અથવા આભુષણો ધારણ કરવા જોઇએ.

શનિવાર-કાળો
શનિવારે કાળા, બ્લુ, ઇન્ડિગો, અને પર્પલ રંગના વસ્રો પહેરવા જોઇએ. તેના પત્થર જેવા કે નીલમ પણ પહેરી શકાય છે.

રવિવાર
રવિવાર સુર્યનો દિવસ કહેવાય છે. તેથી આ દિવસે તમે નારંગી રંગના કપડા પહેરો જેથી તમે તમારા દુશ્મનોથી બચી શકશો.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
