For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાન-દક્ષિણા આપતા સમયે ન કરો આ ભૂલ, નહીંતર થશે આ નુકસાન

કોઇપણ જરૂરિયાતમંદ લોકોને દાન સનાતન સંસ્કૃતિમાં ઘણું મહત્વ છે. એવું પણ માનવામાં આવે છે કે, આવું કરવાથી માણસને પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે.

|
Google Oneindia Gujarati News

કોઇપણ જરૂરિયાતમંદ લોકોને દાન સનાતન સંસ્કૃતિમાં ઘણું મહત્વ છે. એવું પણ માનવામાં આવે છે કે, આવું કરવાથી માણસને પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કારણે હિન્દૂ ધર્મમાં વાર-તહેવારે દાન-પૂણ્ય વગર ઉજવણી અધુરી માનવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો અનુસાર તમે અમુક વસ્તુને છોડીને દાન કરી શકો છો. આ વર્જિત વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થાય છે, તો પૂણ્યશાળી લોકોએ દાન-પૂણ્ય કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવી જોઇએ.

અશુભ છે આ વસ્તુઓનું દાન કરવું

અશુભ છે આ વસ્તુઓનું દાન કરવું

વાસી ખોરાક -

જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે ખોરાક વાસી ન હોવો જોઈએ, પરંતુ સંપૂર્ણતાજો હોવો જોઈએ.

જો તમે પૂણ્યશાળી આત્મા બનવા માટે વાસી ભોજનનું દાન કરો છો, તો તમારા પરિવારને ઘણી સમસ્યાઓનો સામનોકરવો પડી શકે છે.

ક્યારેય દાનમાં ન આપો ફાટેલા પુસ્તકો

ક્યારેય દાનમાં ન આપો ફાટેલા પુસ્તકો

ફાટેલા પુસ્તકો -

જો તમે પણ કોઈને પુસ્તકો કે, ગ્રંથો દાન કરવા ઈચ્છો છો તો તેને હંમેશા આ નવી વસ્તુઓ આપો. કોઈ પણ સંજોગોમાં ફાટેલા પુસ્તકો કેગ્રંથો આપવાનું સારું માનવામાં આવતું નથી. આવું કરવાથી માતા સરસ્વતી ગુસ્સે થાય છે, જેમને બાળકોના નબળા શિક્ષણના રૂપમાં મારસહન કરવો પડે છે.

તીક્ષ્ણ વસ્તુઓ -

તીક્ષ્ણ વસ્તુઓ -

કાતર, છરી કે અન્ય કોઈ તીક્ષ્ણ વસ્તુ ક્યારેય કોઈ જરૂરિયાતમંદને દાનમાં ન આપવી જોઈએ. આ વસ્તુઓ બીજાને નુકસાન પહોંચાડે છે.આવું કરવાથી ભાગ્ય વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે. આ સાથે જ પરિવારમાં કષ્ટ પણ વધવા લાગે છે.

સાવરણી ભેટ આપવાની ભૂલ ન કરશો

સાવરણી ભેટ આપવાની ભૂલ ન કરશો

સાવરણી -

સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે ભૂલીને પણ દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે, જે લોકો પોતાના ઘરનીસાવરણી દાન કરે છે, તેમને ગરીબીનો સામનો કરવો પડે છે અને અનેક પ્રકારની બીમારીઓ પણ તેમને ઘેરી લે છે.

તેલ -

તેલ -

ઘરમાં વપરાયેલું અથવા બગડેલું તેલ દાન કરવું અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પરિવારને ખરાબઅસરનો સામનો કરવો પડે છે.

કહેવાય છે કે, એકવાર શનિદેવ કોઈના પર ગુસ્સે થઈ જાય તો તેમના જીવનની ગાડી ઝડપથી પાટા પરનથી આવતી.

English summary
Don't make this mistake while giving Donation, otherwise this damage will happen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X