ચાણક્યની આ વાતો માનશો તો હંમેશા રહેશો સ્વસ્થ

જીવનને સુખી બનાવવા માટે ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં આવી અનેક મારણની વાતો કહી છે. ચાણક્યનું માનવું છે કે, શરીરને સ્વસ્થ રાખવું એ જીવનને સુખી બનાવવાનું પહેલું પગલું છે.

જીવનને સુખી બનાવવા માટે ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં આવી અનેક મારણની વાતો કહી છે. ચાણક્યનું માનવું છે કે, શરીરને સ્વસ્થ રાખવું એ જીવનને સુખી બનાવવાનું પહેલું પગલું છે. ચાણક્યના નીતિશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ કોઈપણ રોગથી પીડિત હોય અથવા શારીરિક રીતે બીમાર હોય, તો બધું પ્રાપ્ત કર્યા બાદ પણ તેનું આખું જીવન વ્યર્થ જાય છે.

જો આવી વ્યક્તિ કોઈપણ કામ કરે છે, તો તેના સફળ થવાની આશા ઓછી હોય છે. આવી વ્યક્તિ માટે સફળતા મેળવવી સરળ નથી હોતી, પરંતુ એક સ્વસ્થ વ્યક્તિ તેના તમામ કાર્યોમાં સફળતાના શિખરો સુધી પહોંચશે. જો કોઈ વ્યક્તિ સ્વસ્થ અને રોગોથી દૂર હોય, તો તે જે કરે છે, તેમાં તે વિજય પ્રાપ્ત કરશે.

ચાણક્યએ જણાવી ત્રણ રીતો

ચાણક્યએ જણાવી ત્રણ રીતો

સારું સ્વાસ્થ્ય તમને સફળતાની એક ડગલું નજીક લઈ જશે. આ સારું સ્વાસ્થ્ય મેળવવા માટે ચાણક્યએ ત્રણ ઉપાય જણાવ્યા છે. જો આપણેતેને આપણા જીવનમાં ઉતારીશું, તો આપણું શરીર પણ રોગમુક્ત રહેશે અને વ્યક્તિ પ્રગતિની સીડીઓ ચઢશે.

અજીર્ને ભીજમ વાર જીર્ણે વર બાલપ્રદમ ભોજને ચામૃતમ વારી ભોજને વેશપ્રદમ

અજીર્ને ભીજમ વાર જીર્ણે વર બાલપ્રદમ ભોજને ચામૃતમ વારી ભોજને વેશપ્રદમ

આચાર્ય ચાણક્ય આ શ્લોક દ્વારા જણાવે છે કે, ભોજન કર્યાના અડધા કલાક બાદ પાણી પીવું જોઈએ, તેનાથી શરીરને વધુ શક્તિ મળે છે.ભોજન વચ્ચે થોડું પાણી પીવું એ અમૃત સમાન છે, પરંતુ ખોરાક લીધા બાદ તરત જ પાણી પીવું ઝેર સમાન છે. ભૂલી ગયા બાદ પણ જમ્યાપછી તરત પાણી ન પીવું જોઈએ.

રાગ બઢત હે શાકતે, પય સે બઢત શરીર ધૃત ખાયે બીરજ બઢે, માંસ માંસ ગંભીર

રાગ બઢત હે શાકતે, પય સે બઢત શરીર ધૃત ખાયે બીરજ બઢે, માંસ માંસ ગંભીર

ચાણક્યએ આ શ્લોકમાં જણાવ્યું છે કે, જો શાકભાજીને ભોજનમાં શામેલ કરવામાં આવે તો બીમારીઓ વધવા લાગે છે. ખોરાકમાં દૂધનોસમાવેશ કરવામાં આવે તો શરીર મજબૂત બને છે. ઘીના સેવનથી વીર્યની માત્રા વધે છે અને માંસ ખાવાથી શરીરમાં માંસની માત્રા પણવધે છે.

ગુરચ ઔષધિ સુખન મે ભોજન કહો પ્રમાન ચક્ષુ ઇન્દ્રિય સબ અંશ મે, શિર પ્રધાન ભી જાન

ગુરચ ઔષધિ સુખન મે ભોજન કહો પ્રમાન ચક્ષુ ઇન્દ્રિય સબ અંશ મે, શિર પ્રધાન ભી જાન

આચાર્ય ચાણક્યએ આ શ્લોક દ્વારા જણાવ્યું છે કે, દવાઓમાં ગુરચા એટલે ગિલોય ટોચ પર છે. બધાં સુખોમાં ભોજન મેળવવાનો આનંદ એપરમ સુખ છે, એનો અર્થ એ છે કે, ભોજન ખાવામાં જે સુખ મળે છે તે ક્યાંય મળતું નથી. આંખો શરીરમાં મુખ્ય છે અને મગજ શરીરનાતમામ ભાગોમાં મુખ્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X