બધાએ વાચવી જોઈએ Ganesh Chalisa, અનેક લાભ થશે
બધાએ વાચવી જોઈએ Ganesh Chalisa, અનેક લાભ થશે
વિઘ્ન હરતા ગણેશ ભગવાનને પ્રસન્ન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે, મોટામાં મોટી મુશ્કેલીઓ આસાનીથી હલ થઈ જાય છે. ગણેશ ચાલીસા વાંચવાથી પ્રભુ ગણેશ જીની કૃપા તમારા પર બની રહે છે. તો આવો અહીં ગણેશ ચાલીશા, દોહા અને ચોપાઈ વાંચીએ....
દોહા
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ ।
વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ।।

।। ચૌપાઈ ।।
જય જય જય ગણપતિ ગણરાજૂ ।
મંગલ ભરણ કરણ શુભઃ કાજૂ ।।
જૈ ગજબદન સદન સુખદાતા ।
વિશ્વ વિનાયકા બુદ્ધિ વિધાતા ।।
વક્ર તુન્ડ શુચી શુન્ડ સુહાવના ।
તિલક ત્રિપુણ્ય ભાલ મન ભાવન ।।
રાજત મણિ મુક્તન ઉર માલા ।
સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ।।
પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં ।
મોદક ભોગ સુગન્ધિત ફૂલં ।।
સુંદર પીતામ્બર તન સાજિત ।
ચરણ પાદુકા મુનિ મન રાજિત ।।
ધનિ શિવ સુવન ષડાનન ભ્રાતા ।
ગૌરી લાલન વિશ્વ વિખ્યાતા ।।
રિદ્ધિ- સિદ્ધિ તવ ચંવર સુધારે ।
મુષક વાહન સોહત દ્વારે ।।
કહૌ જન્મ શુભ કથા તુમ્હારી ।
અતિ શુચી પાવન મંગલકારી ।।
એક સમય ગિરિરાજ કુમારી ।
પુત્ર હેતુ તપ કીન્હા ભારી ।।
ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા ।
તબ પહુંચ્યો તુમ ધરી દ્વિજ રૂપા ।।
અતિથિ જાની કે ગૌરી સુખારી ।
બહુવિધિ સેવા કરી તુમ્હારી ।।
અતિ પ્રસન્ન હવૈ તુમ વર દીન્હા ।
માતુ પુત્ર હિત જો તપ કીન્હા ।।
મિલહિ પુત્ર તુહિ, બુદ્ધિ વિશાલા ।
બિના ગર્ભ ધારણ યહિ કાલા ।।
ગણનાયક ગુણ જ્ઞાન નિધાના ।
પૂજિત પ્રથમ રૂપ ભગવાના ।।
ઉસ કહી અન્તર્ધાન રૂપ હવૈ ।
પાલન પર બાલક સ્વરૂપ હવૈ ।।
બનિ શિશુ રૂદન જબહિં તુમ ઠાના ।
લખિ મુખ સુખ નહીં ગૌરી સમાના ।।
સકલ મગન, સુખમંગલ ગાવહિં ।
નાભ તે સુરન, સુમન વર્ષાવહિં ।।
શમ્ભુ, ઉમા, બહુદાન લુટાવહિં ।
સુર મુનિજન, સુત દેખન આવહિં ।।
લખિ અતિ આનંદ મંગલ સાજા ।
દેખન ભી આયે શનિ રાજા ।।
નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં ।
બાલક, દેખન ચાહત નાહીં ।।
ગિરિજા કછુ મન ભેદ બઢાયો ।
ઉત્સવ મોર, ન શનિ તુમ ભાયો ।।
કહત લગે શનિ, મન સકુચાઈ ।
કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ।।
નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઉ ।
શનિ સોં બાલક દેખન કહયઉ ।।
પદતહિં શનિ દગ કોણ પ્રકાશા ।
બાલક સિર ઉડિ ગયો આકાશાા ।।
ગિરિજા ગિરી વિકલ હવૈ ધરણી ।
સો દુખ દશા ગયો નહીં વરણી ।।
હાહાકાર મચ્યો કૈલાશા ।
શનિ કીન્હોં લખિ સુત કો નાશા ।।
તુરત ગરુણ ચઢિ વિષ્ણુ સિધાયો ।
કાટી ચક્ર સો ગજ સિર લાયે ।।
બાલક કે ધડ ઉપર ધારયો ।
પ્રાણ મંત્ર પઢિ શંકર ડાયરો ।।
નામ ગણેશ શમ્ભુ તબી કીન્હે ।
પ્રથમ પૂજ્ય બુદ્ધિ નિધિ, વર દીન્હે ।।
બુદ્ધિ પરીક્ષા જબ શિવ કીન્હા ।
પૃથ્વી પર પ્રદક્ષિણા લીન્હા ।।
ચલે ષડાનન, ભરમિ ભુલાઈ ।
રચે બૈઠ તુમ બુદ્ધિ ઉપાઈ ।।
ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં ।
તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ।।
ધનિ ગણેશ કહી શિવ હિયે હરષે ।
નભ તે સુરન સુમન બહુ બરસે ।।
તુમ્હારી મહિમા બુદ્ધિ બડાઈ ।
શેષ સહસમુખ સકે ન ગાઈ ।।
મેં મતિહીન મલીન દુખારી ।
કરહૂં કૌન વિધિ વિનય તુમ્હારી ।।
ભજત રામસુંદર પ્રભુદાસા ।
જગ પ્રયાગ, કકરા, દુર્વાસા ।।
અબ પ્રભુ દયા દીના પર કીજૈ ।
અપની શક્તિ ભક્તિ કુછ દીજૈ ।।

દોહા
શ્રી ગણેશ યહ ચાલીસા,
પાઠ કરૈ કર ધ્યાન ।
નિત નવ મંગલ ગૃહ બસૈ,
લહે જગત સમ્માન ।।
સંબંધ અપને સહસ્ત્ર દશ,
ઋષિ પંચમી દિનેશ ।
પૂરણ ચાલીસા ભયો,
મંગલ મૂર્તી ગણેશ ।।

ગણેશ ચાલીસાનું મહત્વ
ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી સિદ્ધિ-બુદ્ધિ, જ્ઞાન-વિવેકની પ્રાપ્તિ થાય છે. ગણેશ ચાલીસાના પ્રબાવથી માણસ ધની બને છે, તે પ્રગતિ કરે છે. તે દરેક પ્રકારના સુખનો ભાગીદાર બને છે, તેને કષ્ટ નથી થતું.












Click it and Unblock the Notifications
