For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમને ખબર છે આ વખતે ચૈત્રી નવરાત્રી 8 દિવસોની છે

|
Google Oneindia Gujarati News

આ વખતે ચૈત્રી નવરાત્રી 9 દિવસના બદલે 8 દિવસની છે. 21 માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે. સામાન્ય રીતે નવરાત્રીમાં ઓછા દિવસો હોવા સારી વાત નથી મનાતી. તેને અશુભ મનાય છે. પણ આ વખતે નવરાત્રીના આઠ દિવસોમાં 6 દિવસોનો શુભસંયોગ થવાનો છે.

navratri

પંડિતોનું કહેવું છે કે શનિવારે નવરાત્રી શરૂ થવાથી આ નવરાત્રી, શ્રેષ્ઠ સમૃદ્ધિકારક રહેશે. સાથે જ ગ્રહચાલની દ્રષ્ટ્રિએ દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. વધુમાં 21 માર્ચ કે જ્યારે નવરાત્રી શરૂ થવાની છે તે દિવસે એક જ સમયે દિવસ અને રાત થશે. એટલે કે સૂર્યોદય પણ સવારે 6 વાગે થશે અને સૂર્યાસ્ત પણ સાંજે 6 વાગે થશે. આમ દિવસ રાતની અવધી અચૂક 12-12 કલાકની રહેશે. આવી ઘટના કેટલાય વર્ષોમાં એક જ વાર થાય છે.

રાયપુરના પંડિત અજય શર્માના મુજબ, ચૈત્ર નવરાત્રી 21 માર્ચથી શરૂ થઇને 28 માર્ચે પૂરી થઇ જાય છે. નવરાત્રીના આ સમયગાળામાં અનેક શુભયોગોનું સંયોગ બનવાનું છે.જેમાં ભૂમિ, વાહન, સોનાની ખરીદીથી સમુદ્ધિ પ્રાપ્ત થશે.

English summary
Chaitra Navratri 2015 is from March 21 to March 28 as per Hindu calendar. Rama Navami 2015 is on 28th March 2015 (Saturday). Let's read all about Navratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X