શું તમને ખબર છે આ વખતે ચૈત્રી નવરાત્રી 8 દિવસોની છે
આ વખતે ચૈત્રી નવરાત્રી 9 દિવસના બદલે 8 દિવસની છે. 21 માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે. સામાન્ય રીતે નવરાત્રીમાં ઓછા દિવસો હોવા સારી વાત નથી મનાતી. તેને અશુભ મનાય છે. પણ આ વખતે નવરાત્રીના આઠ દિવસોમાં 6 દિવસોનો શુભસંયોગ થવાનો છે.

પંડિતોનું કહેવું છે કે શનિવારે નવરાત્રી શરૂ થવાથી આ નવરાત્રી, શ્રેષ્ઠ સમૃદ્ધિકારક રહેશે. સાથે જ ગ્રહચાલની દ્રષ્ટ્રિએ દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. વધુમાં 21 માર્ચ કે જ્યારે નવરાત્રી શરૂ થવાની છે તે દિવસે એક જ સમયે દિવસ અને રાત થશે. એટલે કે સૂર્યોદય પણ સવારે 6 વાગે થશે અને સૂર્યાસ્ત પણ સાંજે 6 વાગે થશે. આમ દિવસ રાતની અવધી અચૂક 12-12 કલાકની રહેશે. આવી ઘટના કેટલાય વર્ષોમાં એક જ વાર થાય છે.
રાયપુરના પંડિત અજય શર્માના મુજબ, ચૈત્ર નવરાત્રી 21 માર્ચથી શરૂ થઇને 28 માર્ચે પૂરી થઇ જાય છે. નવરાત્રીના આ સમયગાળામાં અનેક શુભયોગોનું સંયોગ બનવાનું છે.જેમાં ભૂમિ, વાહન, સોનાની ખરીદીથી સમુદ્ધિ પ્રાપ્ત થશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
