જ્યારે સમુદ્ર પર પુલ બનાવતી વખતે નિરાશ થઈ ગયા હતા ભગવાન રામ
જ્યારે સમુદ્ર પર પુલ બનાવતી વખતે નિરાશ થઈ ગયા હતા ભગવાન રામ
ભગવાન રામના જીવનના કેટલાંય રૂપ આપણી સામે આવે છે. તેમાંથી એક સમય એવો પણ આવ્યો જ્યારે ભગવાન રામે પણ નિરાશ થવું પડ્યું હતું, રાવણ સાથે યુદ્ધ લડવા માટે લંકા જવા માટે રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું. વાલ્મિકી રામાયણમાં લખ્યું છે કે આ સેતુનું નિર્માણ કરતી વખતે નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે સમસ્યા શરૂ થઈ. સેતુ બનાવવા માટે જે કોઈપણ પથ્થર સમુદ્રમાં નાખવામાં આવતા હતા તે ડૂબી જતા હતા. એવામાં વાનર સેનામાં નિરાશાની ભાવના આવવા લાગી અને ભગવાન રામ પણ નિરાશ થઈ ગયા હતા.

સાગરની પ્રાર્થના
જ્યારે સેતુ માટે સમુદ્રમાં નાખવાામાં આવતા પથ્થર ડૂબવા લાગ્યાતો ભગવાન રામે સમુદ્રની પ્રાર્થના કરી. ભગવાને સાગરને કહ્યું કે તેઓ પત્થરને ડૂબવા ના દે અને બાંધીને રાખે. પરંતુ સાગરે ભગવાન રામની પ્રાર્થના ના સાંભળી. જેનાથી ભગવાન રામ ક્રોધિત થઈ ગયા અને તેમણે સાગરને સૂકવવા માટે જવું પોતાનું દિવ્ય બાણને ધનુષ પર ચઢાવ્યું કે સાગરે ભગવાન રામના ચરણોમાં પડી ક્ષમા માંગી.
ભગવાન રામે પણ સાગરને માફ કરી દીધો. જે બાદ સાગરે ભગવાન રામને સેતુ બનાવવાની રીત જણાવી. સાગરે જણાવ્યું કે તમારી વાનર સેનામાં નલ અને નીલ નામના બે વાનર છે. આ બંને વાનર વિશ્વકર્માના પુત્ર છે અને વિશ્વકર્માના સમાન જ શિલ્પકલામાં નિપુણ છે. આ બંને વાનર પથ્થર ફેંકશે તો ડૂબશે નહિ અને પથ્થરને લહેરોમાં વહેવા નહિ દઉ. જે બાદ નલ અને નીલે પથ્થરો પર શ્રી રામ લખી સેતુનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને સેતુ પાંચ દિવસમાં બનીને તૈયાર થઈ ગયો હતો.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
