જ્યારે સમુદ્ર પર પુલ બનાવતી વખતે નિરાશ થઈ ગયા હતા ભગવાન રામ
જ્યારે સમુદ્ર પર પુલ બનાવતી વખતે નિરાશ થઈ ગયા હતા ભગવાન રામ
ભગવાન રામના જીવનના કેટલાંય રૂપ આપણી સામે આવે છે. તેમાંથી એક સમય એવો પણ આવ્યો જ્યારે ભગવાન રામે પણ નિરાશ થવું પડ્યું હતું, રાવણ સાથે યુદ્ધ લડવા માટે લંકા જવા માટે રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું. વાલ્મિકી રામાયણમાં લખ્યું છે કે આ સેતુનું નિર્માણ કરતી વખતે નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે સમસ્યા શરૂ થઈ. સેતુ બનાવવા માટે જે કોઈપણ પથ્થર સમુદ્રમાં નાખવામાં આવતા હતા તે ડૂબી જતા હતા. એવામાં વાનર સેનામાં નિરાશાની ભાવના આવવા લાગી અને ભગવાન રામ પણ નિરાશ થઈ ગયા હતા.

સાગરની પ્રાર્થના
જ્યારે સેતુ માટે સમુદ્રમાં નાખવાામાં આવતા પથ્થર ડૂબવા લાગ્યાતો ભગવાન રામે સમુદ્રની પ્રાર્થના કરી. ભગવાને સાગરને કહ્યું કે તેઓ પત્થરને ડૂબવા ના દે અને બાંધીને રાખે. પરંતુ સાગરે ભગવાન રામની પ્રાર્થના ના સાંભળી. જેનાથી ભગવાન રામ ક્રોધિત થઈ ગયા અને તેમણે સાગરને સૂકવવા માટે જવું પોતાનું દિવ્ય બાણને ધનુષ પર ચઢાવ્યું કે સાગરે ભગવાન રામના ચરણોમાં પડી ક્ષમા માંગી.
ભગવાન રામે પણ સાગરને માફ કરી દીધો. જે બાદ સાગરે ભગવાન રામને સેતુ બનાવવાની રીત જણાવી. સાગરે જણાવ્યું કે તમારી વાનર સેનામાં નલ અને નીલ નામના બે વાનર છે. આ બંને વાનર વિશ્વકર્માના પુત્ર છે અને વિશ્વકર્માના સમાન જ શિલ્પકલામાં નિપુણ છે. આ બંને વાનર પથ્થર ફેંકશે તો ડૂબશે નહિ અને પથ્થરને લહેરોમાં વહેવા નહિ દઉ. જે બાદ નલ અને નીલે પથ્થરો પર શ્રી રામ લખી સેતુનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને સેતુ પાંચ દિવસમાં બનીને તૈયાર થઈ ગયો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત


Click it and Unblock the Notifications
