S અક્ષર વાળા હોય છે બહુમુખી પ્રતિભાના ધની
જેમનું નામ અંગ્રેજી અક્ષર 'S' થી શરૂ થતું હોય તેવા લોકો રહસ્યમયી હોય છે. તેઓ પોતાની વસ્તુઓને હદથી વધારે સાચવે છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'R'અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'S' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ ''S'' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..
જેમનું નામ અંગ્રેજી અક્ષર 'S' થી શરૂ થતું હોય તેઓ છુપારુસ્તમ હોય છે, એમ કહી શકાય કે તેઓ રહસ્યમયી વ્યકિત હોય છે.

તેમને પોતાની વસ્તુઓ અત્યંત વ્હાલી હોય છે, તેઓ તેનો હદથી વધારે ખ્યાલ રાખે છે.
આ લોકો બહુમુખી પ્રતિભાના માલિક હોય છે.
વધુ બોલકણા અને વાતચીત કરનારા હોવાને લીધે તેઓ લોકોની ટીકાનો ભોગ પણ બને છે.

પોતાની વાતોને તેઓ છુપાવીને રાખે છે. તેમનું જીવન લોકો માટે એક રહસ્ય હોય છે. પોતાના જીવન અંગે વધુ સ્પષ્ટતા કરવી તેમને પસંદ નથી.
સેક્સમાં તેમની દિલચસ્પી વધારે હોય છે.
સ્વભાવે તેઓ ગુસ્સા વાળા હોય છે.

પોતાની મહેનતના દમે તેઓ કંઈ પણ હાંસલ કરી લે છે.
તેઓ સેલ્ફમેડ પર્સન હોય છે.
પૈસા અને માન-સન્માન બધું હોવા છતાં તેઓ પોતાની વસ્તુ જલ્દી કોઈને આપતા નથી.

તેમને કંજૂસ પણ કહી શકાય.
પોતાના જીવનમાં તેઓ દેખાડો વધારે કરે છે. જેને કારણે તેમને પાર્ટીઓ અને સમારંભોમાં જવું ઘણું પસંદ છે.
જો કે તેઓ દિલના ખરાબ નથી હોતા પણ તેમનો સ્વભાવ તેમને ખરાબ બનાવે છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
