નવરત્નની અંગૂઠી બનાવતા પહેલાં આ વાતોનું ખાસ ધ્યાન રાખો
નવરત્નની અંગૂઠી બનાવતા પહેલાં આ વાતોનું ખાસ ધ્યાન રાખો
વૈદિક જ્યોતિષમાં પ્રત્યેક ગ્રહ સંબંધિત એક રત્ન અને તેના અનેક ઉપરત્નોની માન્યતા છે. આ રત્ન ત્યારે ધારણ કરાવવામાં આવે છે જ્યારે કોઈ રત્ન જાતકની જન્મકુંડલીમાં ખરાબ અવસ્થામાં બેઠેલો છે અથવા તેનો શુભ પ્રભાવ નથી મળી શકતો. આ ઉપરાંત નવરત્નોની અંગૂઠી અને પેંડેંટ પહેરીને ચાલવું પણ આજકાલ બહુ વધી ગયું છે. નવરત્નની અંગૂઠી અથવા પેંડેંટને આજકાલ યુવતિઓ અને સ્ત્રિઓ ફેશન જ્વેલરી તરીકે પણ પહેરવા લાગી છે. પરંતુ આને માત્ર ફેશન માનવાની ભૂલ ના કરવી જોઈએ. અસલી નવરત્ન ધારત કરી રહ્યા છો તો જરૂરી છે કે ગ્રહોના રત્ન યોગ્ય ક્રમમાં હોય, સાચી દિશામાં જડેલા હોય. નહિતર તમારા પર તેનો ઉલટો પ્રભાવ જોવા મળી શકે છે.

જો તમે જ્યોતિષ ઉપાયો માટે નવરત્નની અંગૂઠી, પેંડેંટ અથવા બ્રેસલેટ પહેરી રહ્યા હોવ તો તમારે કેટલાક નિયમો જાણી લેવા અત્યંત જરૂરી રહેશે. મુહૂર્ત ચિંતામણિ ગ્રંથમાં આના માટે કેટલાક નિર્દેશ આપેલા છે.
वज्रं शुक्रेब्जे सुमुक्ता प्रवालं भौमेगो गोमेदमार्को सुनीलम् ।
केतौ वैदरूय गुरौ पुष्पकं ज्ञे पाचि: प्राड्माणिक्यमर्के तु मध्ये ।।
કઈ ધાતૂમાં બનાવવું
સૌથી પહેલી વાત તમને નવરત્ન સ્વર્ણમાં જોડવાનો પ્રયાસ જ કરવો જોઈએ, સ્વર્ણમાં બનાવવાની ક્ષમતા ના તો ચાંદીમાં અથવા ચાંદીમાં પણ જડવાની ક્ષમતા ના હોય તો અષ્ટધાતુમાં રત્નોને જડાવી શકાય છે, પરંતુ તેનો તરત અને સૌથી વધુ પ્રભાવ સ્વર્ણ ધાતુમાં જ પ્રાપ્ત થાય છે.
ગ્રહ રત્નોના ક્રમ
ધાતુની પસંદગી કર્યા બાદ નવરત્નોના ક્રમનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. અંગૂઠી અથવા પેંડેંટમાં રત્ન જડવાના સ્થાન પર રત્નો માટે 9 કોષ્ઠોને સુંદર કોણોં વાળા ચતુરસ્ત્ર અથવા અષ્ટદળ કમલ વગેરેના આગારનો કોઈ બુદ્ધિમાન શિલ્પકલામાં નિપુણ સ્વર્ણકારથી બનાવવો જોઈએ. જેમાં શુક્રની પ્રસન્નતા માટે પૂર્વી ભાગમાં હીરા, ચંદ્ર માટે આગ્નેય કોણમાં મોતી, મંગળ માટે દક્ષિણમાં મૂંગા, રાહુ માટે નૈઋત્યમાં ગૌમેદ, શનિ માટે પશ્ચિમમાં સુંદર નીલમ, કેતુની પ્રસન્નતા માટે વાયવ્યમાં વૈદૂર્ય, ગુરુ માટે ઉત્તરમાં પુખરાજ, બુધ માટે ઈશાનમાં પન્ના અને સૂર્ય માટે મધ્યમાં માણિક્ય જડાવો. જે બાદ રત્નોની પ્રાણપ્રતિષ્ઠા કરીને ધારણ કરવા જોઈએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
