આ અક્ષરવાળા નામના લોકો પર વરસે છે કુબેરની કૃપા! બને છે અપાર સંપત્તિના માલિક
નામનો પહેલો અક્ષર જણાવે છે કે, વ્યક્તિ ધનવાન બનશે કે નહીં અથવા તેનું જીવન કેવું જશે. આજે આપણે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખિત એવા એવા અક્ષરો વિશે જણાવીશું, જેમાંથી વ્યક્તિનું નામ શરૂ થાય છે, તો તે ખૂબ જ ધનવાન બની જાય છે.
નામ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રની એક એવી શાખા છે કે, જેમાં વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે. નામનો પહેલો અક્ષર જણાવે છે કે, વ્યક્તિ ધનવાન બનશે કે નહીં અથવા તેનું જીવન કેવું જશે. આજે આપણે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખિત એવા એવા અક્ષરો વિશે જણાવીશું, જેમાંથી વ્યક્તિનું નામ શરૂ થાય છે, તો તે ખૂબ જ ધનવાન બની જાય છે. આ લોકો અપાર સંપત્તિના માલિક બને છે અને વૈભવી જીવન જીવે છે.
જે લોકોનું નામ A અક્ષરથી શરૂ થાય છે :
જે લોકોનું નામ અંગ્રેજીમાં A અથવા ગુજરાતીમાં અ કે આ થી શરૂ થાય છે, તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ લોકોને તેમનાજીવનમાં ઘણી સંપત્તિ મળે છે. સખત મહેનત અને નસીબના આધારે તેઓ ઝડપથી સફળ થાય છે અને ખૂબ જ અમીર બની જાય છે. આલોકોને તેમના જીવનમાં ઘણી સફળતા મળે છે.
જે લોકોનું નામ R અક્ષરથી શરૂ થાય છે :
જે લોકોનું નામ અંગ્રેજીમાં R અથવા ગુજરાતીમાં ર અક્ષરથી શરૂ થાય છે, તેમનું નસીબ પણ ઘણું સારું હોય છે. આ લોકો પાસે હંમેશા ખૂબપૈસા હોય છે. આ લોકો જે પણ ક્ષેત્રમાં જાય છે, તેઓ સખત મહેનત કરે છે અને ઉચ્ચ પદ મેળવ્યા પછી જ શ્વાસ લે છે. આ લોકોમાં અદભૂતઆત્મવિશ્વાસ હોય છે.
જે લોકોનું નામ S અક્ષરથી શરૂ થાય છે :
જે લોકોનું નામ અંગ્રેજીમાં S અને ગુજરાતીમાં શ, સ અને ષ થી શરૂ થાય છે, તેઓ તેમના જીવનમાં દરેક પડકારનો સામનો કરે છે. આલોકોને ક્યારેય પૈસાની કમી હોતી નથી. તેઓ બચત કરવામાં માને છે અને જીવનમાં ઉચ્ચ પદ મેળવે છે. તેમની ખ્યાતિ દૂર દૂર સુધીફેલાયેલી છે.