Shani Gochar 2023 : શનિદેવની દશમી દ્રષ્ટિ 3 રાશિને આપશે અઢળક લાભ
Shani Gochar 2023 : ન્યાયના દેવતા અને કર્મના આધારે ફળ આપનારા સૂર્યદેવના પુત્રના રૂપ શનિદેવ ઓળખાય છે. શનિદેવ ન્યાય માટે કોઇપણને દંડ આપવાની શક્તિ ભાગવાન મહાદેવે આવી છે. જેનો અર્થ છે કે, ભગવાન શનિદેવ કર્મોના આધારે ફળ આપી શકે છે.
17 જાન્યુઆરીના રોજ શનિદેવ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું અને હવે તેઓ આ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આ દરમિયાન શનિ તેની દસમી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર મૂકી રહ્યો છે. આવા સમયે શુક્ર ગ્રહ પણ તેનું સાતમું પાસું વૃશ્ચિક રાશિ પર મૂકી રહ્યો છે. આ દરમિયાન શશ અને માલવ્ય યોગ રચાઈ રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને વૃશ્ચિક રાશિનો સ્વામી માનવામાં આવે છે. 10 એપ્રિલથી 3 રાશિના લોકોને શનિની દશમીની દ્રષ્ટિનો વિશેષ લાભ મળવાનો છે.
વૃષભ રાશિ પર શનિ ગોચરની અસર
વૃષભ રાશિના લોકો માટે શનિનું દશમું પાસું શુભ સાબિત થવાની સંભાવના છે. તમારી ગોચર કુંડળીના કર્મના ઘરમાં શનિદેવ ભ્રમણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તે પોતાની દ્રષ્ટિ સાતમા ઘરમાં જ મૂકી રહ્યો છે. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો ફાયદો થશે. કરિયરમાં પ્રગતિની તકો છે.
સિંહ રાશિ પર શનિ ગોચરની અસર
સિંહ રાશિના જાતકો માટે શનિની દશમી દ્રષ્ટિ લાભદાયી સાબિત થશે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય તમારા માટે ખૂબ જ અસરકારક રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં સારો ધન લાભ થઈ શકે છે.
કુંભ રાશિ પર શનિ ગોચરની અસર
કુંભ રાશિના લોકો માટે શનિની દશમી દ્રષ્ટિ અનુકૂળ રહેશે. શનિદેવે કુંભ રાશિમાં શશ રાજયોગ રચ્યો હોવાથી અને શુક્ર ગોચરથી માલવ્ય રાજયોગ રચાયો છે.
શનિની દ્રષ્ટિથી તમને વેપારમાં લાભ મળી શકે છે. જે વ્યક્તિ પાસે રોજગાર નથી, તે આ સમયે નોકરી મેળવી શકે છે. અ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળવાના ચાન્સ છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
