Shree Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર કરો ભગવાન શ્રી કૃષણના આ મંત્રોનો જાપ
Shree Krishna Janmashtami 2023 : પ્રત્યેક વર્ષ શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણનું ઘણું મહત્વ છે, અને તેથી સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં વાસુદેવ અને દેવકીના આઠમા સંતાનરૂપે થઇ હતી. સનાતન ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

અત્રે નોંધનીય છે કે, ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કેટલાક પ્રભાવશાળી મંત્રોનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યો છે. જેના જાપ કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે. આ અહેવાલમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક ચમત્કારી મંત્રો વિશે જાણીશું.
શ્રી કૃષ્ણ પ્રભાવશાળી મંત્ર
1 - વાસુદેવસુતં દેવં કંસચાનુર્મર્દનમ્ ।
દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુમ
2 - વૃંદાવનેશ્વરી રાધા કૃષ્ણો વૃંદાવનેશ્વર
જીવનેન ધને નિત્યં રાધાકૃષ્ણગતિર્મમ્ ।
3 - હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ
રામ રામ હરે હરે
4 - ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય
5 - કૃં કૃષ્ણાય નમઃ ।
ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ
આદૌ દેવકી દેવ ગર્ભજનનમ્, ગોપી ગૃહે વદ્રધાનમ્
માયા પૂજા નિકસુ ઉષ્મા હરનાં ગૌવદ્રધનોધારણમ્ ।
કંસચેદનમ્ કૌરવધિહનમ્, કુંતિસુપજલનમ્
એતમ્ શ્રીમદ્ ભાગનવતમ પુરાણ કથિંત શ્રીકૃષ્ણ લીલામૃતમ્
અચ્યુતમ કેશવ રામનારાયણમ કૃષ્ણઃ દામોદરમ વાસુદેવમ હરે.
શ્રીધર માધવન ગોપિકવલ્લભન જાનકી નાયક રામચંદ્ર ભજે.
શ્રી કૃષ્ણ સ્તોત્ર
વંદે નવઘનશ્યામ પીટકૌશેયવાસમ
સનંદમ સુંદરમ શુદ્ધમ શ્રી કૃષ્ણ પ્રકૃતિઃ પરમ ॥
રાધેશમ રાધિકપ્રાણવલ્લભમ વલ્લવિસુત
રાધાસેવિતપદાબ્જં રાધાવક્ષઃ સ્થાનસ્થિતમ્ ॥
રાધાનુગા રાધિકેશ રાધાનુકૃતમાનસન
રાધાધરમ ભવધરમ સર્વધરમ નમામિ તમ ॥
રાધાહૃતપદ્મા ચ વસંતમ્ સન્તમ શુભમ્ ।
રાધાસહચરં શાશ્વદ્રાધજ્ઞાપરિપાલકમ્ ॥
ધ્યાયન્તે યોગિનો યોગાત્ સિદ્ધઃ સિદ્ધેશ્વરશ્ચ યમ્ ।
તં મધ્યેત સંતાં શુદ્ધં ભગવંતં સનાતનમ્
બ્રહ્મશેષ સંજ્ઞાંકઃ
સિત્તેર નિર્ગુણબ્રહ્મ ભગવંતમ્ સનાતનમ્ ॥
નિર્લિપ્તં ચ નિરિહં ચ પરમાનન્દમીશ્વરમ્ ।
નિત્યં સત્યં ચ શાશ્વત ભગવંત સનાતનં
યં સૃષ્ટેરાદિભૂતં ચ સર્વબીજ પરાત્પરાં
યોગિનસ્તમ પ્રપદ્યન્તે ભગવન્તં સનાતનમ્ ॥
બીજં નાણાવતારણામ્ સર્વકારણકારણમ્
વેદવેદ્યમ વેદબીજં વેદકારણકારણમ્
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
