સૂર્યગ્રહણ 2019: જાણો આજે ભારતમાં ક્યાં ક્યાં અને કયા સમયે દેખાશે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ
વર્ષ 2019નુ અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે છે,આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે, 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણમાં છ ગ્રહ એક સાથે હશે.
વર્ષ 2019નુ અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે છે,આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે, 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણમાં છ ગ્રહ એક સાથે હશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1962માં બહુ મોટુ સૂર્યગ્રહણ થયુ હતુ જેમાં સાત ગ્રહ એકસાથે હતા. પૂર્ણ સૂર્યગ્રહણને દેશા દક્ષિણી ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગાં જોઈ શકાશે જ્યારે દેશના અન્ય ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણ રૂપે દેખાશે.

ત્રણ કલાકનુ સૂર્ય ગ્રહણ
26 ડિસેમ્બરના રોજ લગભગ ત્રણ કલાકનુ સૂર્યગ્રહણ થશે. તે સવારે 8:09 વાગે શરૂ થશે, 9:37 પર ગ્રહણનો મધ્યકાળ હશે અને 10:58 પર ગ્રહણનો મોક્ષ હશે, સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 વાગીને 36 મિનિટે સમાપ્ત થશે. સૂતક બાર કલાક પહેલા 25 ડિસેમ્બરની રાતે 8:17 પર લાગશે.

કેવુ હશે 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણ
ખાસ વાત એ છે કે વલયાકાર પથ નૉર્થથી સાઉથ તરફ ઘટતો જશે, એટલા માટે ચંદ્રમા દ્વારા સૂર્યનુ આચ્છાદન બેંગલોરમાં લગભગ 90%, ચેન્નઈમાં 85%, મુંબઈમાં 79%, કોલકત્તામાં 45%, દિલ્લીમાં 45%, પટનામાં 42%, ગુવાહાટીમાં 33%, પૉર્ટ બ્લેયરમાં 70% અને સિલચરમાં 35% રહેશે.

સૂર્યગ્રહણ શું છે?
જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચમાં આવી જાય છે ત્યારે તે પૃથ્વી પર આવતા સૂર્યના પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાની છાયા બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
આમ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ આની સાથે જોડાયેલા અમુક મિથ પણ છે... સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે કારણકે સૂર્ય પર છાયા પડે છે, જેનાથી આ બધુ બુરાઈ માટે એક ઓમેન બનાવી દે છે. ઘણા લોકો ખરાબ તાકાતોથી પોતાને બચાવવા માટે પ્રાર્થના અને જાપ જેવી ધાર્મિક ગતિવિધિઓમાં લાગી જાય છે. સૂર્યગ્રહણ દરમિયાન રસોઈ પણ બનાવવામાં આવતી થી. સૂર્યનુ અજવાળુ ઓછુ થવાના કારણે કહેવાય છે કે આનાથી જમવામાં બેક્ટેરિયા વધી જાય છે. એટલા માટે બચેલુ જમવાનુ પણ સૂર્યગ્રહણ પહેલા પૂરુ કરી લેવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે સૂર્ય ગ્રહ હાનિકારક માનવામાં આવે છે. આ મહિલાઓને ખરાબ તાકાતો પ્રત્યેઅતિ સંવેદનશીલ માનવામાં આવે છે.-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
