આ લોકો પર હંમેશા રહે છે મા લક્ષ્મીની કૃપા, બને છે અઢળક ધન-સંપત્તિના માલિક
અમુક લોકો પર જન્મના સમયથી જ મા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ જાય છે. જાણો કોણ છે આ લોકો.
નવી દિલ્લીઃ અમુક લોકો પર જન્મના સમયથી જ મા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ જાય છે. તે આખી જિંદગીમાં અપાર ધન-સંપત્તિનો આનંદ લે છે. આવા ભાગ્યશાળી લોકો અમુક ખાસ તારીકે પેદા થાય છે. અંક શાસ્ત્ર મુજબ આ ભાગ્યશાળી જાતકો મૂલાંક 9 વાળા હોય છે. એટલે કે કોઈ પણ મહિનાની 9, 27 કે 18 તારીખે જન્મેલા લોકો પૈસા બાબતે ખૂબ જ લકી હોય છે.

મૂલાંક 9ના જાતકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમની પાસે હંમેશા ખૂબ જ પૈસા રહે છે. સાથે જ તે પોતાની વાતના પાક્કા હોય છે. જે કહી દે તેને નિભાવે છે. તે પડકારોનો સામનો હિંમતથી કરે છે. મૂલાંક 9નો સ્વામી મંગળ છે જેના કારણે આ જાતકોમાં બુદ્ધુમત્તા સાથે-સાથે સાહસ પણ હોય છે.
રાજકારણ-પ્રશાસનમાં કમાય છે નામ
મૂલાંક 9ના જાતકો માટે રાજનીતિ અને પ્રશાસનિક સેવાઓમાં કામ કરવાનુ ખૂબ સારુ માનવામાં આવે છે. તે આ ક્ષેત્રોમાં ખૂબ જ ઉંચુ સ્થાન મેળવે છે. તે રાજકારણમાં રહે તો સારા લીડર બને છે. વળી, પ્રશાસનિક સેવાઓમાં જાય તો આઈએએસ, આઈપીએસ, રેલવે વગેરેમાં પણ સારુ પ્રદર્શન કરે છે. આ લોકો જોખમ લેવાથી ડરતા નથી.
સ્વભાવ હોય છે ગુસ્સાવાળો
મૂલાંક 9વાળા લોકો મંગળના પ્રભાવના કારણે ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આના કારણે તેમને પોતાના જીવનસાથી અને ભાઈ-બહેનો સાથે બનતુ નથી. તેમના લગ્નેત્તર સંબંધો હોવાની પણ સંભાવના રહે છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
