Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સજાવો આપના ઘરના પૂજા ખંડને!

આજના આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિમાં લોકોની આસ્થા અને શ્રધ્ધામાં જરા પણ ઉણપ આવી નથી, આજે દરેકના ઘરમાં એક પૂજા માટેનું મંદિર સ્થાપિત હોય છે. જાણે ઘરમાં મંદિરની સ્થાપના કરવી એક ચલણ બની ગયું છે.

ઘણા લોકો વગર વિચાર્યે ઘરમાં મંદિરની સ્થાપના કરાવી દેતા હોય છે જ્યારે ઘણા લોકો વાસ્તુને ધ્યાનમાં રાખીને મંદિરની સ્થાપના કરાવે છે. વાસ્તુ ટિપ્સ ઘરના શરૂઆતથી દરવાજાથી લઇને બાલકની સુધી પ્રયોગ કરવામાં આવે છે. અહીં સુધી લોકો પોતાના ઘરને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સજાવટ કરે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘર ના પણ બન્યું હોય તો પણ આપણ તેના અનુસાર આપના મંદિરને બનાવડાવી શકો છો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરની દિશા, તેનું સ્થાન, કયા ધાતુથી બન્યું છે મંદિર વગેરે... અને અન્ય ઘણા નિયમો લાગુ પડે છે. તો આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેવું હોવું જોઇએ આપના ઘરનું મંદિર...

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેવી રીતે સજાવશો આપના ઘરનું મંદિર

1

1

ઘરમાં મંદિર બનાવવા માટે પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તરની દિશા સૌથી સારી હોય છે. જો આપનું ઘર ત્રણ માળનું છે તો આપ મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવો એ વધું હિતાવહ અને યોગ્ય છે.

2

2

મંદિરની સામે, બાજુમાં, ઉપર અથવા નીચે ટૉયલેટ અને કિચન ના હોવું જોઇએ. જો ઘરમાં જગ્યાની ઉણપ હોય અને મંદિર બેડરૂમમાં છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે પગ મંદિરની સામે રાખીને ક્યારેય ઊંઘવું નહીં.

3

3

મંદિર માટે હળવા પીળા રંગને શુભ માનવામાં આવે છે. માટે દિવાલો પર હળવો પીળો રંગ કરાવી શકાય છે.

4

4

વાસ્તુ અનુસાર ત્રિકોણ આકારનું મંદિર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરની છત પણ ત્રિકોણીય હોવી જોઇએ, જેનાથી પોઝિટિવ એનર્જી બની રહે છે.

5

5

ભગવાનની મૂર્તીને મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેમની મૂર્તિઓ એક-એક ઇંચ દૂર રાખવામાં આવી હોય. મૂર્તિઓને એકબીજાની સામે ના મૂકવી જોઇએ. મૂર્તિઓને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મૂકો, ઉત્તર દિશામાં મૂકવી નહીં.

6

6

મંદિરને સજાવવા માટે તાંબાના જ વાસણનો ઉપયોગ કરવો જોઇએ. દિવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રજ્વલિત કરવો જોઇએ.

7

7

ઘરમાં બનાવેલા પૂજા ખંડમાં ભગવાની મૂર્તિઓની સાથે પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની તસવીરો મૂકવી નહીં

8

8

તમારા પૂજા ખંડને હંમેશા સાફ-સુથરુ રાખવું જોઇએ. સાથે જ એમાં ક્યારેય ઊંઘવું જોઇએ નહીં અને આ ખંડમાં કોઇ ભંગારનો સંગ્રહ કરવો નહીં.

1.
ઘરમાં મંદિર બનાવવા માટે પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તરની દિશા સૌથી સારી હોય છે. જો આપનું ઘર ત્રણ માળનું છે તો આપ મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવો એ વધું હિતાવહ અને યોગ્ય છે.

2.
મંદિરની સામે, બાજુમાં, ઉપર અથવા નીચે ટૉયલેટ અને કિચન ના હોવું જોઇએ. જો ઘરમાં જગ્યાની ઉણપ હોય અને મંદિર બેડરૂમમાં છે તો એક બાબતનું ધ્યાન રાખવું કે પગ મંદિરની સામે રાખીને ક્યારેય ઊંઘવું નહીં.

3.
મંદિર માટે હળવા પીળા રંગને શુભ માનવામાં આવે છે. માટે દિવાલો પર હળવો પીળો રંગ કરાવી શકાય છે.

4.
વાસ્તુ અનુસાર ત્રિકોણ આકારનું મંદિર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરની છત પણ ત્રિકોણીય હોવી જોઇએ, જેનાથી પોઝિટિવ એનર્જી બની રહે છે.

5.
ભગવાનની મૂર્તીને મૂકતી વખતે ધ્યાન રાખવું કે તેમની મૂર્તિઓ એક-એક ઇંચ દૂર રાખવામાં આવી હોય. મૂર્તિઓને એકબીજાની સામે ના મૂકવી જોઇએ. મૂર્તિઓને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મૂકો, ઉત્તર દિશામાં મૂકવી નહીં.

6. મંદિરને સજાવવા માટે તાંબાના જ વાસણનો ઉપયોગ કરવો જોઇએ. દિવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રજ્વલિત કરવો જોઇએ.

7.
ઘરમાં બનાવેલા પૂજા ખંડમાં ભગવાની મૂર્તિઓની સાથે પરિવારના સ્વર્ગસ્થ સભ્યોની તસવીરો મૂકવી નહીં.

8.
તમારા પૂજા ખંડને હંમેશા સાફ-સુથરુ રાખવું જોઇએ. સાથે જ એમાં ક્યારેય ઊંઘવું જોઇએ નહીં અને આ ખંડમાં કોઇ ભંગારનો સંગ્રહ કરવો નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X