Vastu Tips: કૌટુંબિક ક્લેશનું કારણ બની શકે છે રસોડાની શાકભાજી
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં કોઇપણ વસ્તુ કઇ દિશામાં રાખવી જોઇએ, એ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એવું કરવાથી વાસ્તુ દોષથી છુટકારો મળે છે, જે સાથે સાથે સુખ અને શાંતિ પણ બની રહે છે.
જો તમે ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની અને સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેની પાછળનું કારણ રસોડામાં ખોટી રીતે સંગ્રહિત શાકભાજી પણ હોય શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બજારમાંથી શાકભાજી કેવી રીતે લાવવી અને તેને ઘરમાં કેવી રીતે રાખવી, તે વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

જાણો બજારમાંથી શાકભાજી કેવી રીતે લાવશો? - જ્યારે પણ કોઈ વ્યક્તિ શાકભાજી ખરીદવા બજારમાં જાય છે, ત્યારે તે કોઈપણ રંગની થેલી લઈને નીકળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શાકભાજી લાવવા માટે હંમેશા સફેદ રંગની થેલીઓ જ રાખવી જોઈએ. સફેદ રંગ શાકભાજી લાવવા માટે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં પરેશાનીઓ નહીં આવે અને સુખ-શાંતિ બની રહે છે.
શાકભાજીને જમીન પર રાખવાની ભૂલ ન કરો - વાસ્તુશાસ્ત્ર અનુસાર શાકભાજી લાવ્યા બાદ તરત જ જમીન પર રાખવાની ભૂલ ક્યારેય ન કરવી. આવું કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. શાકભાજીને જમીનને બદલે ટેબલ પર રાખો. આમ કરવાથી ઘરમાંથી સમસ્યાઓ દૂર થશે અને સુખ-શાંતિ બની રહેશે.
જાણો શાકભાજી રાખવાની સાચી દિશા - વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શાકભાજી રાખવા માટે ઉત્તર પૂર્વ દિશા શ્રેષ્ઠ કહેવાય છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ છે. શાકભાજીને આ દિશામાં રાખતા પહેલા તેને સાફ કરી લો, જેથી તમારે વાસ્તુ દોષનો સામનો ન કરવો પડે. આ સાથે જ ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય અને સુખ-શાંતિ કાયમ રહે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું








Click it and Unblock the Notifications
