ગુમ થયા પછી આ માણસનું મૃત શરીર મળ્યું, આના પેટમાં...
આ સૌથી વધુ વિચિત્ર ઘટનાઓમાથી એક છે જે ભાગ્યે જ બનતી હોય છે. જ્યાં એક ખોવાયલો વ્યક્તિ એક મહાકાય અજગરની પેટમાંથી મળ્યો હતો. વધુ વાચો અહીં.
ઈન્ટરનેટ પર એવા ઘણા ફોટોઝ અપલોડ કરવામાં આવે છે, જે ફટાફટ વાયરલ બની જાય છે, જોકે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવી જ એક વિવાદાસ્પદ ઘટનાનો ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. એક માણસ જે છેલ્લા 24 કલાકથી ઘરેથી નકળી ને પોતના ખેત તરફ ગયોલો તે પરત ફર્યો નહતો. તો લોકો તેને ખોવાઇ ગયેલો માની તેની શોધખોળ કરવા લાગ્યા જે દરમિયાન લોકોને એક અજગર ના પેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજે જાણીએ એવી જ એક વિચિત્ર ઘટના વિશે, કેમ એક વ્યક્તિને આવી ધૃણાજનક મોત મળી? કહેવાય છે આ એક ચોંકાવનારી ઘટના છે. કારણ કે ભાગ્યેજ તેવું બને છે કે અજગર મનુષ્યો ખાઇ જાય. ત્યારે શું છે આ આખી વાત જાણો અહીંય.


અજગરનો હુમલો
સંશોધકોએ દાવો કર્યા છે કે અજગર ખાસ કરીને મોટા પ્રાણીઓને તેમના ખોરાક તરીકે લેતા હોય છે. તેઓ એક હરણ, એક કાળિયાર, કે એક વાછરડાને આરામથી ખાઇ શકે છે. જોકે, તેમ છતાં સંશોધકર્તા સ્વીકારે છે કે ભાગ્યેજ અજગર મનુષ્યો પર હુમલો કરે છે.

અકબર સાલુબિરો
અકબર સાલુબિરો માત્ર પચ્ચીસ વર્ષનો હતો જ્યારે તે અજગરના હુમલાનો શિકાર બન્યો. અકબર તેના સૌથી ખરાબ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને આવી મોત મળશે. વળી જેના કારણે અકબરની મોત થઇ હતી. તે અજગરને પણ પાછળથી લોકો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો.

ગુમ થવાની ફરિયાદ
અકબર સાલુબિરો 24કલાક પહેલા પોતાના ઘરેથી નકળીને પોતના ખેતમાં પામ તેલ લેવા ગયો હતો પણ પરત ન ફરતા, તેના મિત્રો અને પરિવારના લોકોએ મળીને તેના ગુમ થવાની ફરીયાદ કરી હતી.

વિશાળ અજગર
જ્યારે અકબરના ગુમ થવાની તપાસ પરિવારજનો કરી રહ્યા હતા ત્યારે જ લોકોને 23 ફૂટ લાંબો કદાવર અજગર સુસ્ત હાલતમાં મળી આવ્યો. તે અજગરનું પેટ અસાધારણ રીતે ફુલી ગયેલુ. અને અની આજુ બાજુ તેઓને કટીંગનુ સાધન અને એક જૂતા મળ્યા હતા. જે અકબરના હોય તેવું લાગતું હતું.

અજગરની પણ મોત.
લોકોને અમંગળ શંકા જતા તેઓએ અજગરના પેટને કાપવાનું નક્કી કર્યું. જ્યારે અજગરનું પેટ કાપવામાં આવ્યું ત્યારે તેમાંથી મૃત અકબરની લાશ મળી. જાણકારો જણાવ્યું કે અકબરને પહેલા અજગરે દબોચ્યો અને પછી તેને ગળી ગયો. પણ પછી તેને પચાવવો તેમને મુશ્કેલ પડી ગયો. અને માટે જ તે આવી સુસ્ત હાલતમાં પડ્યો હતો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
