આ ફળ ખાવાથી થાય છે નશો, આલ્કોહોલ હોવાથી દારૂ જેવુ જ કામ કરે છે
ડોક્ટર માંદગીમાં લોકોને ફળો ખાવાની સલાહ આપે છે. કહેવાય છે કે ફળો ખાવાની શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને રોગ થતા નથી. જો કે ઘણા ફળો એવા પણ છે જેને ખાવાથી નશો થઈ શકે છે. આજે આપણે આવા જ ફળો વિશે વાત કરવાના છીએ.
ઘણા ફળોમાં નેચરલ આલ્કોહોલ હોય છે અને તેનાથી શરીરને કેલેરી મળે છે. આ ફળોને વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો નશો થાય છે. ફળોમાં હાજર આ આલ્કોહોલ સુગર આલ્કોહોલ છે અને આ ઘણા ફળોમાં જોવા મળે છે.

સફરજન
સફરજન હેલ્થ માટે વરદાનરૂપ છે. બિમાર માણસને ડોક્ટર સફરજન ખાવાની સલાહ આપે છે. જો કે તમે નહીં જાણતા હોય કે સફરજનમાં પણ આલ્કોહોલ જોવા મળે છે. સફરજનમાં 23 ગ્રામ આલ્કોહોલ હોય છે. સફરજન ખાઈને સુગર લેવલ જાળવી શકાય છે. સફરજનમાં સોર્બીટોલ નામનો સુગર આલ્કોહોલ હોય છે.
અનાનાસ
અનાનસમાં પણ સુગર આલ્કોહોલ પણ જોવા મળે છે. તેમાં 9 ગ્રામ આલ્કોહોલ હોય છે. ડૉક્ટરો સુગરના દર્દીઓને આ ફળનું સેવન ન કરા સલાહ આપે છે. તેમાં મન્નિટોલ નામનું સુગર આલ્કોહોલ પુષ્કળ માત્રામાં હોય છે. આ જ કારણ છે કે અનાનાસ એકદમ ગળ્યા હોય છે.
મકાઈ
ભારતના ઘણા વિસ્તારોમાં મકાઈનો ઉપયોગ ખોરાકમાં થાય છે. મકાઈના દાણામાં ઝાયલીટોલ નામનું સુગર આલ્કોહોલ જોવા મળે છે. આ કારણે, ચ્યુઇંગ ગમ, કૂકીઝ જેવી અન્ય વસ્તુઓ પણ મકાઈના દાણામાંથી બનાવવામાં આવે છે.
ગાજર
ગાજરનો ઉપયોગ મોટાભાગે સલાડ તરીકે થાય છે. ગાજર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. ગાજરમાં સુગર આલ્કોહોલનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ કારણે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
