ભારત નહીં પણ આ દેશમાં રહે છે સૌથી વધુ હિન્દુઓ, જાણો ક્યાં દેશમાં હિન્દુઓની કેટલી વસ્તી?
ભારતમાં હિન્દુઓની મોટી વસ્તી છે. દેશમાં લગભગ 80 ટકા વસ્તી હિન્દુઓની છે અને તમામ દેવી દેવતાઓના મંદિર આવેલા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ટકાવારીની દ્રષ્ટીએ હિન્દુઓની સૌથી વધુ વસ્તી ભારતમાં નહીં પરંતુ અન્ય એક દેશમાં આવેલી છે.
ભારતમાં મોટી જનસંખ્યા હિન્દુ ધર્મ પાળે છે. ભારતની 80 ટકા આસપાસ વસ્તી હિન્દુ છે. અહેવાલો અનુસાર, ભારતમાં 966.3 મિલિયન લોકો હિન્દુ છે અને કુલ વસ્તીના લગભગ 79 ટકા છે. પરંતુ એક દેશ એવો પણ છે જેમાં હિન્દુઓની ટકાવારી આનાથી પણ વધારે છે.

આ દેશ ભારતનો પાડોશી દેશ નેપાળ છે. નેપાળમાં ટકાવારીની દ્રષ્ટીએ કુલ વસ્તીની ટકાવારી સથી વધુ છે અને નેપાળની કુલ વસ્તીના 80 ટકાથી વધુ લોકો હિન્દુ ધર્મ પાળે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર 2021ની વસ્તી ગણતરી મુજબ નેપાળમાં 81.19 ટકા લોકો હિન્દુ છે. આ સંખ્યા 2,36,77,744 છે. આમ ટકાવારીની દ્રષ્ટીએ ભારત કરતા પણ નેપાળમાં વધુ હિન્દુઓ રહે છે.
નેપાળ અને ભારત પછી સૌથી વધુ હિન્દુ વસ્તી મોરેશિયસમાં છે. મોરેશિયસમાં 48.4 ટકા હિન્દુઓ રહે છે. મોરેશિયસ પછી ફિજી 27.9 ટકા, ગુયાના 23.3 ટકા, ભૂટાન 22.5 ટકા, ટોબેગો 18.2 ટકા, કતાર 15.1 ટકા, શ્રીલંકા 12.6 ટકા, કુવૈત 12.0 ટકા, બાંગ્લાદેશ 8.5 ટકા, મલેશિયા 6.3 ટકા, સિંગાપુર, U50 ટકા. ઓમાનમાં 3.0 ટકા હિન્દુઓની વસ્તી છે.
આ સિવાય અન્ય દેશોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં 2.7 ટકા, ન્યૂઝીલેન્ડમાં 2.6 ટકા, કેનેડામાં 2.3 ટકા, પાકિસ્તાનમાં 2.1 ટકા, બ્રિટનમાં 1.7 ટકા અને અમેરિકામાં એક ટકા વસ્તી હિન્દુ ધર્મ પાળે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
