દિવસે પણ કેમ ચાલુ રહે છે વાહનોની હેડલાઈટ? આ છે કારણ
તમે બાઈક ચલાવો અથવા તો કોઈને બાઈક ચલાવતા રોડ પર જુઓ તો તમે એક વાત નોટીસ કરી હશે કે દિવસે પણ બાઈકની હેડલાઈટ ચાલુ જ રહે છે. આ જોઈને તમને સવાલ થતો હશે કે આવુ કેમ થાય છે?
સવાલ એ છે કે દિવસ દરમિયાન હેડલાઇટની જરૂર? શું દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખવાથી ખોટી રીતે ઉર્જાનો વ્યય ન થાય? જો કે આ નિયમને બહુ વિચારીને બનાવવામાં આવ્યો છે અને તેની પાછળ ઘણા કારણ છે.

નવા વાહનોની લાઈટો દિવસે પણ ચાલુ કહે તેની પાછળ સરકારના નિયમો છે. પહેલા જે વાહનો ખરીદાતા હતા તે BS-III કેટેગરીના વાહનો હતા. હવે જે વાહનો ખરીદાય છે તે BS-4 વાહનો છે.
BS-4 એન્જિનની ખાસિયત એ છે કે તમે એન્જિન શરૂ કરતાની સાથે જ વાહનોની લાઇટ આપોઆપ ચાલુ થઈ જાય છે અને જ્યાં સુધી તમે એન્જિન બંધ ન કરો ત્યાં સુધી ચાલુ રહે છે.
તમને સવાલ થતો હશે કે એક તરફ દુનિયામાં ઉર્જા બચાવવાની વાતો ચાલી રહી છે ત્યારે આવું કેમ? જણાવી દઈએ કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે ભારતમાં માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. સરળ ભાષામાં સમજીએ તો ભારતમાં વાહનની લાઇટ ન હોવાને કારણે દર વર્ષે અનેક માર્ગ અકસ્માતો થતા હતા અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવતા હતા.
આ જ કારણ છે કે સરકારે નિર્ણય લીધો છે કે હવે BS-4 એન્જિનવાળા વાહનોમાં હેડલાઈટ સતત ચાલુ રહેશે. જો કે ઊર્જા બચાવવા માટે સરકાર નજીક આવતા વાહનોમાં સેન્સર સ્થાપિત કરવા માંગે છે જેથી સનસેટ બાદ હેડલાઇટ ચાલુ થઈ જાય. આનાથી પર્યાવરણને ઘણો ફાયદો થશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
