દિવસે પણ કેમ ચાલુ રહે છે વાહનોની હેડલાઈટ? આ છે કારણ
તમે બાઈક ચલાવો અથવા તો કોઈને બાઈક ચલાવતા રોડ પર જુઓ તો તમે એક વાત નોટીસ કરી હશે કે દિવસે પણ બાઈકની હેડલાઈટ ચાલુ જ રહે છે. આ જોઈને તમને સવાલ થતો હશે કે આવુ કેમ થાય છે?
સવાલ એ છે કે દિવસ દરમિયાન હેડલાઇટની જરૂર? શું દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ રાખવાથી ખોટી રીતે ઉર્જાનો વ્યય ન થાય? જો કે આ નિયમને બહુ વિચારીને બનાવવામાં આવ્યો છે અને તેની પાછળ ઘણા કારણ છે.

નવા વાહનોની લાઈટો દિવસે પણ ચાલુ કહે તેની પાછળ સરકારના નિયમો છે. પહેલા જે વાહનો ખરીદાતા હતા તે BS-III કેટેગરીના વાહનો હતા. હવે જે વાહનો ખરીદાય છે તે BS-4 વાહનો છે.
BS-4 એન્જિનની ખાસિયત એ છે કે તમે એન્જિન શરૂ કરતાની સાથે જ વાહનોની લાઇટ આપોઆપ ચાલુ થઈ જાય છે અને જ્યાં સુધી તમે એન્જિન બંધ ન કરો ત્યાં સુધી ચાલુ રહે છે.
તમને સવાલ થતો હશે કે એક તરફ દુનિયામાં ઉર્જા બચાવવાની વાતો ચાલી રહી છે ત્યારે આવું કેમ? જણાવી દઈએ કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે ભારતમાં માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. સરળ ભાષામાં સમજીએ તો ભારતમાં વાહનની લાઇટ ન હોવાને કારણે દર વર્ષે અનેક માર્ગ અકસ્માતો થતા હતા અને તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવતા હતા.
આ જ કારણ છે કે સરકારે નિર્ણય લીધો છે કે હવે BS-4 એન્જિનવાળા વાહનોમાં હેડલાઈટ સતત ચાલુ રહેશે. જો કે ઊર્જા બચાવવા માટે સરકાર નજીક આવતા વાહનોમાં સેન્સર સ્થાપિત કરવા માંગે છે જેથી સનસેટ બાદ હેડલાઇટ ચાલુ થઈ જાય. આનાથી પર્યાવરણને ઘણો ફાયદો થશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
