IT વિભાગમાં વધારાની 20751 પદો ભરવામાં આવશે

આ બેઠક બાદ નાણા પ્રધાન પી ચિદમ્બરમે આ બાબતની માહિતી આપતા જણાવ્યું કે તેમાંથી 1349 વધારાના પદ ભારતીય રાજસ્વ સેવા (આઇઆરએસ) કેડરના હશે. જ્યારે બાકીના 19,402 પદો બિન આઇઆરએસ કેડરના હશે. આ દ્વારા સરકારના રાજસ્વમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું કે નવા પદો અને કેટલાક વર્તમાન પદો ઉભા કરવાને કારણે સરકાર પર વાર્ષિક રૂપિયા 449.71 કરોડનો વધારાનો બોજો પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે નવા પદોની રચના અને તે પદે ભરાયા બાદ વિભાગની વાર્ષિક આવકમાં અંદાજે રૂપિયા 25,000 કરોડનો વધારો થવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
