Lok sabha Election 2024 : અગડિયા પેઢીઓ 8 મેથી બંધ કરશે રોકડ વ્યવહાર
Lok sabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ભારતીય ચૂંટણી પંચ (ECI) ની ટીમો દ્વારા ચાલુ રેડ અને ચેકિંગના કારણે, ચાંદી, સોનું અને રોકડ સહિત પાર્સલ અને કુરિયર ટ્રાન્સફર કરનાર આંગડિયાઓ 8 એપ્રિલથી રોકડ ટ્રાન્સફર સ્થગિત કરશે.
અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં 2200 થી વધુ આંગડિયા પેઢી છે. એક અંદાજ મુજબ તેઓ 100 કરોડ રૂપિયા રોકડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે.

તાજેતરમાં આવી આંગડિયા પેઢીઓએ ગ્રાહકોને સંદેશા મોકલીને જાણ કરી છે કે, સોમવાર, 8 એપ્રિલથી રોકડ વ્યવહાર સેવાઓ સ્થગિત કરવામાં આવશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ









Click it and Unblock the Notifications
