બીએસએનએલે ઘટાડ્યા રોમિંગ દર, ઇનકમિંગ કોલ ફ્રી

બીએસએનએલે રોમિંગમાં ઇનકમિંગ કોલ ફ્રી કરી દિધા છે. આ સાથે-સાથે રોમિંગ દરમિયાન બીજા સ્થળે કોલ કરવા માટે માટે દર ઘટાડી દિધા છે. આ બધા ઉપરાંત રોમિંગ દરમિયાન એસએમએસની સુવિધા પર પણ દર ઘટાડ્યા છે. આ માટે કંપનીએ બે વિશેષ ટેરિફ વાઉચર રજૂ કર્યા છે. રોમિંગ દરમિયાન ફ્રી ઇનકમિંગ કોલ અને સસ્તી દર પર અન્ય સેવા લેવા માટે ગ્રાહકે 5 રૂપિયા પ્રતિ દિવસ કે પછી 30 દિવસ માટે 69 રૂપિયા ચૂકવવા પડશે. આ રાશિ ચૂકવ્યા બાદ જ ગ્રાહક આ સેવાનો લાભ લઇ શકશે.
બીએસએનએલની આ યોજનાને જોઇએ તો રોમિંગ દરમિયાન ઇનકમિંગ ફ્રી અને આઉટગોઇંગ કોલ અને નેશનલ કોલ 1.5 પૈસા પ્રતિ સેકેન્ડ પર કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ખાનગી ટેલિકોમ કંપની આઇડિયા અને એરટેલે આ પ્રકારના પગલાં ભર્યા હતા. પ્રતિસ્પર્ધાના જમાનામાં ખાનગી કંપનીઓની આગળ બીએસએનએલ ક્યાંય પાછળ રહી ન જાય. પોતાને ફરીથી મેદાનમાં ઉતરવા માટે બીએસએનએલે ફ્રી રોમિંગની યોજનાની શરૂઆત કરી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
