કેન્દ્રના કર્મચારીઓના DAમાં 8 ટકાનો વધારો

વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં થયેલા કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે વધારો એક જાન્યુઆરી 2013થી લાગૂ કરવામાં આવશે અને કર્માચારી અને પેન્શનધારકોન એરિયરના હકદાર હશે.
તેમને કહ્યું હતું કે ગુરૂવારના નિર્ણયથી સરકાર ખજાના પર વાર્ષિક 8629.20 કરોડ રૂપિયાનો બોજો પડશે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વધારાના સમયના ચૂકવણીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષ પર 10067 કરોડ રૂપિયાનો બોજો પડશે.
સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું વધારીને 72 ટકા કર્યું હતું. તે સમયે વધારો એક જુલાઇ 2012થી લાગૂ કરવામાં આવ્યો હતો.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
