ધનતેરસ : BSE અને NSEમાં ગોલ્ડ ટ્રેડિંગ સેશન લંબાવાયું
મુંબઇ, 20 ઓક્ટોબર : બીએસઇ અને એનએસઇ 21 ઓક્ટોબર, 2014 મંગળવારે ધનતેરસના દિવસે ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ - ETF)નું ટ્રેડિંગ સત્ર સાંજના સાત વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
ધનતેરસનો દિવસ સોનું ખરીદવા માટે શુભ ગણાય છે. આ કારણે આ દિવસે બંને એક્સ્ચેન્જ દ્વારા ગોલ્ડ ઇટીએફના ટ્રાન્ઝેક્શન ચાર્જિસ નહીં લેવાનો પણ નિર્ણય કર્યો છે.

બંને એક્સ્ચેન્જના સર્ક્યુલર પ્રમાણે 21 ઓક્ટોબરે સવારે 9થી બપોરે 3:40 સુધી બજારના રાબેતા મુજબના કલાકો મુજબ ટ્રોડિંગ કરશે. ત્યાર બાદસાંજે 4:30 કલાકે ગોલ્ડ ઇટીએફનું ટ્રેડિંગ શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ગોલ્ડ ઇટીએફના ભાવ સોનાની વધઘટ પર આધારિત હોય છે અને સામાન્ય રીતે ગોલ્ડ ઇટીએફનો એક યુનિટ એક ગ્રામ સોના જેટલો હોય છે.
More From
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
