આનંદો! EPF પર આ વર્ષે મળશે 8.75 ટકા વ્યાજ

ઇપીએફઓના નિર્ણય લેનાર સીબીટીની સોમવારે મળેલી બેઠકમાં ચાલુ નાણાકિય વર્ષ માટે વ્યાજદરને 8.5 ટકાથી વધારી 8.75 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
સીબીટીની બેઠક માટેના નક્કી એજન્ડા પ્રમાણે ઇપીએફઓને ચાલુ નાણાકિય વર્ષમાં 20,796.96 કરોડ રૂપિયાની આવકનું અનુમાન છે અને તેને પોતાના ખાતા ધારકોને 8.5 ટકાનું વ્યાજ દરની ચૂકવણી માટે 20,740 કરોડ રૂપિયાની જરૂરિયાત છે.
અનુમાન અનુસાર વ્યાજદર અડધો ટકો વધારીને 9 ટકા કરવા માટે 1229 કરોડ રૂપિયાના વધારાના નાણાની જરૂરીયાત પડતી, જેના માટે સીબીટીના પ્રમુખ અને શ્રમ મંત્રી ઓક્સર ફર્નાંડિસ તૈયાર થયા નહીં. બોર્ડની બેઠક પહેલા તેમણે જણાવ્યું હતું, 'ઇપીએફ પર વ્યાજ ઇપીએફઓની કમાણીના આધાર પર આપવામાં આવે છે. અમે આના માટે સબસિડી આપી શકીએ નહીં.'
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
