ઇપીએફ ગ્રાહકોને મળી ગીફ્ટ, મળશે 8.65% વ્યાજ દર
દેશના નોકરીયાત લોકો માટે નાણાં મંત્રાલય એક સારી ખબર લઇને આવ્યું છે. હવે ઇપીએફ પર મળશે વધુ વ્યાજ.
દેશના તમામ નોકરીયાત લોકો માટે આ એક સારા સમાચાર છે. હવે તમે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર તમને વધુ વ્યાજ મળશે. કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું કે નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલયના કર્માચારી પ્રોવિડન્ટ ફંડ પર 2016-17 માટે 8.65 ટકા વ્યાજ દર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મંજૂરી પણ મળી ગઇ છે. નાણાં મંત્રાલયના આ નિર્ણયથી દેશના લગભગ 4 કરોડ ઇપીએફ ખાતા ગ્રાહકોને ફાયદો મળશે.

નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2016-17 માટે પીએફ જમા પર વ્યાજ દર 8.65 ટકા આપવા અંગે એક શર્ત પર રાખવામાં આવી છે. જે મુજબ આ વ્યાજ દરથી સેવાનિવૃત્તિ કોષને નુક્શાન ના થવું જોઇએ. આમ પેન્શન પ્લાન નુક્શાન ન થવાની અરજી સાથે પીએફ પર તમને 8.65 ટકાનું વ્યાજ દર મળશે. નોંધનીય છે કે નાણાં મંત્રાલયે ગત વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ 2015-16 માટે મંજૂર કરેલા 8.8 ટકાના વ્યાજ દરને ઘટાડીને 8.7 ટકા કર્યો હતો.
Read also: જાણો સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો
નાણાં મંત્રાલયના આ નિર્ણયનો ભારે વિરોધ પણ તે સમયે કરવામાં આવ્યો હતો. અને વિરોધ પછી ફરી નાણાં મંત્રાલયે આ વાતને પાછી ખેંચી 8.8 ટકા વ્યાજ દર પાછુ આપવાનું ચાલુ કર્યું હતું. વધુમાં બાંદારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. અને તે પછી જ ચાર કરોડ જેટલા ખાતા ગ્રાહકોને આ વાતનો ફાયદો મળી શકશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
