ફ્યુચર ગ્રુપે દક્ષિણ ભારતના અગ્રણી કન્ઝ્યુમર સ્ટોર નીલગિરિને ખરીદ્યું
નવી દિલ્હી, 21 નવેમ્બર : દક્ષિણ ભારતની મોટી રિટેલ ચેન નીલગિરિ કન્વિનિયન્સ સ્ટોર ચેનને કિશોર બિયાનીની ફ્યૂચર કન્ઝયુમર એન્ટરપ્રાઈઝિસએ 300 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને મળીને નીલગિરિ કન્વિનિયન્સ સ્ટોર ચેનના કુલ 140 સ્ટોર્સ છે.

નીલગિરી કન્વિનિએન્સ કરિયાણાના સમાનની સાથે ડેયરી, ચૉકલેટ અને બેકરી કારોબારમાં પણ છે. એ જ નહીં બેંગ્લોરમાં તેમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ છે. ફ્યૂચર કન્ઝયુમરનો કારોબાર અત્યાર સુધી ઉતર અને પશ્ચિમ ભારતમાં ફેલાયેલો હતો પરંતુ નીલગિરિ કન્વીનિએન્સને ખરીદયા બાદ હવે દક્ષિણ ભારતમાં પણ પકડ મજબૂત થઈ જશે.
આ અંગેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવાર, 21 નવેમ્બર, 2014ના રોજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ફ્યુચર ગ્રુપના સીઇઓ કિશોર બિયાણીએ જણાવ્યું કે 'નીલગિરિઝનું અધિગ્રહણ કર્યા બાદ અમે ભારતમાં એક જબરદસ્ત સુવિધા સ્ટોર નેટવર્ક બનાવવાની દિશામાં આગળ વધીશું.' જો કે કંપની તરફથી આ ખરીદ વેચાણના આંકડા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
