ફ્યુચર ગ્રુપે દક્ષિણ ભારતના અગ્રણી કન્ઝ્યુમર સ્ટોર નીલગિરિને ખરીદ્યું
નવી દિલ્હી, 21 નવેમ્બર : દક્ષિણ ભારતની મોટી રિટેલ ચેન નીલગિરિ કન્વિનિયન્સ સ્ટોર ચેનને કિશોર બિયાનીની ફ્યૂચર કન્ઝયુમર એન્ટરપ્રાઈઝિસએ 300 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને મળીને નીલગિરિ કન્વિનિયન્સ સ્ટોર ચેનના કુલ 140 સ્ટોર્સ છે.

નીલગિરી કન્વિનિએન્સ કરિયાણાના સમાનની સાથે ડેયરી, ચૉકલેટ અને બેકરી કારોબારમાં પણ છે. એ જ નહીં બેંગ્લોરમાં તેમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ છે. ફ્યૂચર કન્ઝયુમરનો કારોબાર અત્યાર સુધી ઉતર અને પશ્ચિમ ભારતમાં ફેલાયેલો હતો પરંતુ નીલગિરિ કન્વીનિએન્સને ખરીદયા બાદ હવે દક્ષિણ ભારતમાં પણ પકડ મજબૂત થઈ જશે.
આ અંગેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવાર, 21 નવેમ્બર, 2014ના રોજ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ફ્યુચર ગ્રુપના સીઇઓ કિશોર બિયાણીએ જણાવ્યું કે 'નીલગિરિઝનું અધિગ્રહણ કર્યા બાદ અમે ભારતમાં એક જબરદસ્ત સુવિધા સ્ટોર નેટવર્ક બનાવવાની દિશામાં આગળ વધીશું.' જો કે કંપની તરફથી આ ખરીદ વેચાણના આંકડા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
