સરકારી બેંકો નવી 8000 શાખાઓ ખોલશે

તેમણે કહ્યું હતું કે જુદી જુદી સામાજીક કલ્યાણ યોજનાઓ હેઠળ લોકોના બેંક ખાતાઓમાં ભારત સરકાર હવે સીધી રીતે રોકડ રકમ જમા કરવા ઇચ્છુક છે. આવી સ્થિતિમાં આગામી થોડાક વર્ષોમાં જન કલ્યાણની યોજનાઓ માટે બેંક ખાતોઓ ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. આના માટે બેંકિંગ ખાતાઓને મજબુત કરવામાં આવશે.
હાલમાં 40 ટકા જેટલી વસ્તી બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયેલી નથી. દેશની 1.2 અબજ જેટલી વસ્તી પૈકી 40 ટકા વસ્તી બેંકિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવી નથી. આવી સ્થિતિમાં વધુ બેંક ખાતાઓ ખોલવાથી ગ્રામીણ વિસ્તારમાં ભારતીયોને બેંકિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવશે.
થાપણદારોમાં વધારો થવાથી બેંકોને તેમના બિઝનેસને ફેલાવવા અને કોર્પોરેટ સેક્ટરને ધિરાણ આપવામાં મદદરૂપ થશે. ચિદમ્બરમના આ નિવેદનને ખુબ જ હકારાત્મક ગણવામાં આવ્યું છે. હાલમાં બેંકો વચ્ચે ગ્રાહકોને આકર્ષવા કરવા માટે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે આવી સ્થિતિમાં ચિદમ્બરમના નિવેદને વધુ ચર્ચા જગાવી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
