સરકારી બેંકો નવી 8000 શાખાઓ ખોલશે

તેમણે કહ્યું હતું કે જુદી જુદી સામાજીક કલ્યાણ યોજનાઓ હેઠળ લોકોના બેંક ખાતાઓમાં ભારત સરકાર હવે સીધી રીતે રોકડ રકમ જમા કરવા ઇચ્છુક છે. આવી સ્થિતિમાં આગામી થોડાક વર્ષોમાં જન કલ્યાણની યોજનાઓ માટે બેંક ખાતોઓ ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. આના માટે બેંકિંગ ખાતાઓને મજબુત કરવામાં આવશે.
હાલમાં 40 ટકા જેટલી વસ્તી બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયેલી નથી. દેશની 1.2 અબજ જેટલી વસ્તી પૈકી 40 ટકા વસ્તી બેંકિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવી નથી. આવી સ્થિતિમાં વધુ બેંક ખાતાઓ ખોલવાથી ગ્રામીણ વિસ્તારમાં ભારતીયોને બેંકિંગ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવશે.
થાપણદારોમાં વધારો થવાથી બેંકોને તેમના બિઝનેસને ફેલાવવા અને કોર્પોરેટ સેક્ટરને ધિરાણ આપવામાં મદદરૂપ થશે. ચિદમ્બરમના આ નિવેદનને ખુબ જ હકારાત્મક ગણવામાં આવ્યું છે. હાલમાં બેંકો વચ્ચે ગ્રાહકોને આકર્ષવા કરવા માટે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે આવી સ્થિતિમાં ચિદમ્બરમના નિવેદને વધુ ચર્ચા જગાવી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
