આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ડ્યુટી ફ્રી ભારતીય ઉત્પાદનો વેચાશે

આ અંગે નવી દિલ્હીમાં રજૂ કરવામાં આવેલા એક સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે "હવે વિદેશથી ભારતમાં આવતા મુસાફરોને ડ્યુટી ફ્રી આયાત કરેલી વસ્તુઓ અથવા તો ડ્યુટી ફ્રી દેશની વસ્તુઓ ખરીદવાની પરવાનગી હશે. આ અનુમતિ સ્વાકાર્ય સામાન ભથ્થા અંતર્ગત હશે."
નવા સરક્યુલર અનુસાર બહારથી આવતા વિદેશી યાત્રીઓ અથવા તો ચાલક દળના સભ્યોએ દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ડ્યુટી ફ્રી દુકાનોમાંથી ભારતમાં નિર્મિત વસ્તુઓને ખરીદવાની અનુમતિ હશે. આ અનુમતિ ભારતમાંથી બહાર જનારા મુસાફરો પર પણ અમલી બનશે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
