PMએ સ્વીકાર્યું : વૃદ્ધિદર અગાઉ નિર્ધારિત કરેલા 6.5 ટકા કરતા ઓછો

મનમોહન સિંહે આજે ઉદ્યોગજગતને સંબોધિત કરતા જણાવ્યું કે વિદેશી મુદ્રા બજારમાં અસ્થિરતા ચિંતાનું સૌથી મોટું તાત્કાલિક કારણ છે. આ માટે આપણે સોનાની આયાત અને પેટ્રોલિયમ પદાર્થોની માંગ ઘટાડવાની જરૂર છે.
પીએમએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં ઉઠાવવામાં આવેલા પગલાંથી લાંબા સમયગાળામાં વ્યાજદરમાં વધારાના કોઇ સંકેત મળતા નથી. સાથે તેમણે સલાહ આપી કે ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે તમામ નીતિગત ઉપાયો અમલમાં મૂકવા જરૂરી છે. જો કે ભારતીય અર્થવ્યવસ્થાના પાયાના સિદ્ધાંત સારી સ્થિતિમાં છે.
નાણાકીય વર્ષ 2013-14માં ચાલુ ખાતાની ખાધ (કેડ) પાછલા નાણાકીય વર્ષના 4.7 ટકાની સરખામણીએ ઘણી ઓછી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો પ્રભાવ ચાલુ નાણાકીય વર્ષમાં બીજા છ માસિક ગાળામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષની આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકાથી ઓછી રહી શકે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
