PMએ સ્વીકાર્યું : વૃદ્ધિદર અગાઉ નિર્ધારિત કરેલા 6.5 ટકા કરતા ઓછો

મનમોહન સિંહે આજે ઉદ્યોગજગતને સંબોધિત કરતા જણાવ્યું કે વિદેશી મુદ્રા બજારમાં અસ્થિરતા ચિંતાનું સૌથી મોટું તાત્કાલિક કારણ છે. આ માટે આપણે સોનાની આયાત અને પેટ્રોલિયમ પદાર્થોની માંગ ઘટાડવાની જરૂર છે.
પીએમએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં ઉઠાવવામાં આવેલા પગલાંથી લાંબા સમયગાળામાં વ્યાજદરમાં વધારાના કોઇ સંકેત મળતા નથી. સાથે તેમણે સલાહ આપી કે ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે તમામ નીતિગત ઉપાયો અમલમાં મૂકવા જરૂરી છે. જો કે ભારતીય અર્થવ્યવસ્થાના પાયાના સિદ્ધાંત સારી સ્થિતિમાં છે.
નાણાકીય વર્ષ 2013-14માં ચાલુ ખાતાની ખાધ (કેડ) પાછલા નાણાકીય વર્ષના 4.7 ટકાની સરખામણીએ ઘણી ઓછી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો પ્રભાવ ચાલુ નાણાકીય વર્ષમાં બીજા છ માસિક ગાળામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષની આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકાથી ઓછી રહી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
