RBIએ રેપો રેટમાં નથી કર્યો ફેરફાર, 4 ટકા પર યથાવત
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચૂક્યા છે.
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચૂક્યા છે. ત્રણ દિવસો સુધી ચાલેલી બેઠકમાં રેપો રેટ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ કરવાનો અર્થ એ થયો કે તમારે ઈએમઆઈ કે લોનના વ્યાજદરો પર નવી રાહત નહિ મળે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામોની માહિતી આપીને કહ્યુ કે રેપો રેટને 4 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. વળી રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર સ્થિર છે.

આરબીઆઈ ગવર્નરે એ પણ કહ્યુ કે આવનારા સમયમાં અર્થવ્યવસ્થાને પાટા પર પાછા આવવાની આશા હજુ પણ ઓછી જ છે. આ ખરાબ સમાચાર એટલા માટે કારણકે કોવિડ-19ના કેસોમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે બનેલી સ્થિતિ બાદ માર્ચથી લઈને અત્યાર સુધી આરબીઆઈ રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી ચૂક્યુ છે. વળી, ફેબ્રુઆરી 2019થી જોઈએ તોઆ ઘટાડો 250 બેસિસ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
