આર્થિક સંકટનું નિરાકરણ સરકારની પ્રાથમિકતા : PM

વડાપ્રધાને જણાવ્યું કે 12મી પંચવર્ષીય યોજનામાં 8 ટકાનો વૃદ્ધિદર મેળવવો અમારી મહત્વકાંક્ષા છે. વર્ષ 2004 બાદ ગરીબીમાં પ્રતિ વર્ષ 2 ટકાના દરે ઝડપી ઘટાડો થયો છે. આર્થિક મંદીને કારણે દેશના વિકાસ દરમાં ઘટાડો થયો છે. સબસિડીમાં વધારે કાપ મુકવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે વર્તમાનમાં આપણે એવી સ્થિતિમાં પહોંચ્યા છીએ જ્યાં બીમાર રાજ્ય શબ્દ ઇતિહાસ બની જશે. જીએસટીને ઝડપથી લાગુ કરવામાં આવશે. 12મી પંચવર્ષીય યોજના માટે આર્થિક વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રયાસોને સુદ્રઢ કરવાની જરૂર છે. ઉર્જાની કિંમતોમાં તબક્કાવાર વધારો કરવાની જરૂર છે. સબસિડીને યોગ્ય રીતે ફાળવવી જોઇએ.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે સરકારે વર્તમાન કાયદાઓની સમીક્ષા કરવાની અને મહિલાઓ સામેના ગંભીર અપરાધોમાં દંડના સ્તરની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
