સેબીએ રિલાયન્સને 11 કરોડનો દંડ ફટકાર્યો

આરપીએલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ની સહિયોગી કંપની છે. નિયામકે આ કંપનીને ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પ લિમિટેડ(આરપીઆઈએલ)નાં શેર્સમાં આંતરિક કારોબાર (ઈનસાઈડર ટ્રેડિંગ) કરવા માટે દોષિ ઠેરવ્યા છે.
આરપીઆઈએલે વર્ષ 2007માં આઈપીસીએલનાં શેર્સમાં સોદા કરતા આંતરિક કારોબારનાં નિયમોને નેવે મુક્યા હતા. ખોટા સોદાઓ દ્વારા અંબાણીની કંપનીએ 3.82 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આઈપીસીએલ એક સરકારી કંપની હતી, જેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ખરીદી હતી. કેટલાક સમય સુધી આ શેર બજારમાં એક અલગ લિસ્ટેડ કંપની બની રહી.
પ્રમોટર સમૂહનાં એકમનાં કારણે આરપીઆઈએલને આઈપીસીએલનાં આરઆઈએલમાં વિલયની માહિતી પહેલેથી હતી. જેના આધારે કંપનીએ 22 ફેબ્રુઆરી, 2007થી 8 માર્ચ, 2008ની વચ્ચે સોદા કર્યા હતા. સેબીની તપાસ દરમિયાન આ માહિતી સામે આવી. તે સમયે મુકેશ અંબાણી આઈપીસીએલનાં ચેરમેન હતા.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
