સુપ્રીમનો સહારા જૂથને માલિકી હક્કના દસ્તાવેજો સોંપવા આદેશ
નવી દિલ્હી, 28 ઓક્ટોબર : સુપ્રીમ કોર્ટે સહારા જૂથને આકરી ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે સહારા જૂથને ત્રણ સપ્તાહની અંદર પોતાની 20,000 કરોડ રૂપિયાની સંપત્તિઓના માલિકી હક્ક સંબંધિત તમામ દસ્તાવેજો સેબીને સોંપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે સંભળાવેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે જો સહારા સમૂહ ત્રણ સપ્તાહમાં પોતાના માલિકી હક્કના દસ્તાવેજો સેબીને સોંપશે નહીં તો સુબ્રોતો રોય અને અન્ય નિર્દેશક ન્યાયાલયની અનુમતી વિના દેશની બહાર જઇ શકશે નહીં. કોર્ટે જણાવ્યું કે હવે બચવાનો કોઇ માર્ગ રહ્યો નથી. તેણે તેના રોકાણકારોના પૈસા પાછા ચૂકવવા જ પડશે.

સર્વોચ્ચ અદાલતે સહારાને પોતાની સંપત્તિઓના મૂલ્યાંકનનો અહેવાલ તેને સોંપવાનો નિર્દેશ આપતા જણાવ્યું કે તે જરૂરિયાતથી વધારે સંતાકુકડી રમી રહ્યા છે. હવે અમે તમારી પર વધારે વિશ્વાસ મુકી શકીએ તેમ નથી.
More From
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ










Click it and Unblock the Notifications
