આ બેંકમાં રૂપિયા જમા કરાવશો થશે ફાયદો, પણ જરા સાચવીને!
શું હાલમાં જે બેંકમાં તમારું બચત ખાતુ છે તેમાં પૈસા જમા કરવાથી તમને કોઇ ફાયદો થાય છે. ના તો વાંચો આ આર્ટીકલ
દરેક લોકો ઇચ્છે છે કે જે તે બેંકમાં તેમનું બચત ખાતુ હોય તેમાં પૈસા જમા કરવાથી તેમને કોઇક રીતે ફાયદો થાય. પણ આવું કરાવવું દર વખતે સંભવ નથી હોતું. તો તેવું શું કરવું જોનાથી બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવાથી તમને પણ ફાયદો થાય વિગતવાર જાણો અહીં. ડિઝિટલ બેંકિંગ અને ટેલિકોમ સેક્ટરની વચ્ચે ચાલી રહેલી જોરદાર હરિફાઇનો ફાયદો ગ્રાહકોને મળી શકે છે. દેશની સરકારી અને પ્રાઇવેટ બેંક બચત ખાતા પર ઓછું વ્યાજ આપી રહી છે. તેની સામે નવી પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક બચત ખાતા પર 7.25 ટકા જેટલું વ્યાજ આપી રહી છે જે ત્રણ ટકા વધારે છે.

સ્કીમ
ઇટીની ખબર મુજબ બેંકોથી વધુમાં વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે આવી યોજનાઓ ફાયદો કરાવે છે. પણ આવી સ્કીમ લાંબો સમય ચાલતી નથી. બેકિંગ સેક્ટરથી જોડાયેલા જાણકારોનું કહેવું છે કે પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકો વધારવા માટે વધુ વ્યાજની ઓફર આપે છે. જો કે આગળ જતા તે ઓછી થઇ જાય છે. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારીએ બતાવ્યું કે બચત ખાતું ટ્રાન્જેક્શન માટે વધારે હોય છે. તેથી અમારું માનવું છે કે આ બચત ખાતાથી વ્યાજ દર માટે લોકો ચિંતા ઓછી કરે છે. તેમણે કહ્યું કે ઓફરથી ગ્રાહક બનાવવામાં મદદ મળે છે પણ લાંબા ગાળે તે ફાયદાકારક નથી હોતું.

તો બીજી તરફ આવી બેંક જ્યારે વ્યાજ દર ઓછું કરી દે છે તો તેમને તેમના ગ્રાહકોને બનાઇ રાખવામાં મુશ્કેલી આવે છે. આરબીઆઇના નિયમ પણ કહે છે કે નાના અને માઇલેઝ બેંક લોન આપી પૈસા બનાવી શકે છે. પણ નિયમ મુજબ પેમેન્ટ બેંક અત્યારે લોન નથી આપી શકતા. આરબીઆઇના નિયમો મુજબ પેમેન્ટ બેંકને 75 ટકા જમા ઘનરાશિને સરકારી બોન્ડમાં રખાવી પડે છે. ત્યાં જ બીજી કમર્શિયલ બેંકો પાસે 25 ટકાથી વધારે નાણાં જમા કરવા પર પણ રોક છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
