બિઝનેસ પ્રોબ્લેમના ઉકેલ માટે ટ્વીટર, IBM હાથ મિલાવશે
વૉશિંગ્ટન, 30 ઓક્ટોબર : અમેરિકાની મલ્ટીનેશનલ કંપની IBM અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્ીટર તેમના બિઝનેસની સમસ્યાઓના ઉકેલ માટે હાથ મિલાવવાના છે. આ ભાગીદારી હેઠળ ટ્વીટરના ડેટાનો ઉપયોગ આઇબીએમની ક્લાઉડ આધારિત એનાલિટિક્સ પ્લેટફોર્મ દ્વારા સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટ્વીટર દ્વારા એક નિવેદનમાં કરવામાં આવી હતી.
આ મુદ્દે આઇબીએમના સીઇઓ ગિનિ રોમેટ્ટીએ જણાવ્યું કે 'આ ભાગીદારી આઇબીએમની અગ્રણી ક્લાઉડ આધારિત એનાલિટિક્સ પ્લેટફોર્મની મદદથી તૈયાર કરવામાં આવશે. તેની મદદથી નવા ડેટાની મદદથી બિઝનેસ સંબંધિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. આઇબીએમના રિઇમેજિંગ વર્કનું આ તાજું ઉદાહરણ છે.'

સ્ટેટમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હવેના સમયમાં કંપનીઓ તેમના ગ્રાહકો ટ્વીટર પર શું કહે છે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમાં કરવામાં આવતી ચર્ચાઓને આધારે તેઓ સુધારાના નિર્ણયો લેતા હોય છે. આઇબીએમની સિસ્ટમ એક્સપર્ટાઇઝ આવીજ જટિલ સિસ્ટમને વધારે સરળ રીતે ઉપયોગમાં લઇને વધારે સારા પરિણામો મેળવવામાં મદદરૂપ બનશે.
ટ્વીટર પર વિવિધ પ્રકારના માનવીય વિચારો, મતો અને ચર્ચાઓ યોજાતા હોય છે. આ વિચારો વૈશ્વિક સ્તરે વ્યક્ત કરવામાં આવતા હોય છે. તેમાં વિવિધ મુદ્દાઓ પર વિવિધ સમયે ચર્ચાઓ કરવામાં આવે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
