સામાન્ય બજેટ 2014: પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે રાહત

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ બજેટમાં સામાન્ય લોકોને ભેટ આપી શકે છે. સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને રાહત આપવાની તૈયારીમાં છે. વ્યક્તિની આવક મુજબ ખરીદનારાઓને રાહત આપવામાં આવી શકે છે.
આ ઉપરાંત વિશ્વનીય સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર પ્રથમવાર ઘરના માલિક બનતાં વ્યાજદરોમાં છૂટ આપી શકે છે. સૂત્રોએ એમપણ કહ્યું હતું કે વ્યાજદરોમાં છૂટ યોજના હેઠળ સરકાર વ્યક્તિની આવકના આધારે છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓછી કિંમતવાળા હાઉસિંગ પ્રોજેક્ટને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપી શકે છે. આનાથી ઓછી કિંમતવાળા ઘરો માટે નાણા પોષણના મદમાં રાહતનો રસ્તો સરળ થઇ જશે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
