ભૂત અને આત્માઓ સાથે જોડાયેલી 10 રોચક વાતો
વાત હોય શેક્સપિયરની જાણીતી નોવેલ મૈકબિથની કે પછી ધાર્મિક પુસ્તક બાઇબલની આ પુસ્તકોમાં તમને ભૂત અને આત્માઓ વિષે અનેક રોચક માહિતી મળશે. એટલું જ નહીં આ વિષય જ એવો છે કે તેની પર અત્યાર સુધીમાં વિવિધ સાહિત્યમાં અનેક રોચક માહિતીઓ અને જાણકારી લખવામાં આવે છે. કેટલીક વાર તો, આવી વાર્તાઓ બેસ્ટ સેલર પણ બને છે.
તો વળી આજ વિષય પર આજદિન સુધી અનેક સુપરહિટ ફિલ્મો પણ બની ચૂકી છે. જો કે કોઇ આવા વાતોને માને છે તો કોઇ નહીં. પણ એક વાત તો સો ટકા સાચી છે કે આવી અજાણી, વિજ્ઞાનની સીમાની બહારની વસ્તુઓ જાણવાની મઝા બહુ આવતી હોય છે.
ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક રમૂજી અને રોચક માહિતીઓ આપવાના છીએ ભૂત અને આત્માઓ વિષે. જુઓ આ ફોટોસ્લાઇડર...

રાતના જ કેમ?
કહેવાય છે કે આત્માઓ રાતના સક્રિય હોય છે. જો કે આ વાત ખૂબ જ નવાઇ ભરેલી છે કે દિવસમાં તે કેમ અસક્રિય હોય છે અને રાતના જ કેમ સક્રિય હોય છે? કે પછી નિરવ શાંતિમાં તેમના હોવાનો અહેસાસ થાય છે?

અલગ અલગ રૂપ
ભૂતો અને આત્માઓના અનેક સ્વરૂપ હોય છે. તેમના કોઇ આકાર નથી હોતો. ક્યારેક તે સફેદ કપડામાં દેખાય છે તો ક્યારેક તે પડછાયાના રૂપમાં.

ભૂત
કહેવાય છે કે બાળકો અને પ્રાણીઓને સૌથી વધારે ભૂત દેખાય છે.

બ્લુ રોશની
જો મીણબત્તી ચાલુ હોય અને અચાનકથી જ તે બ્લુ થઇને ઓલવાઇ જાય તો મનાય છે કે ત્યાં ભૂત છે.

સારી આત્માઓ
કેટલીક આત્માઓ સારી પણ હોય છે. અને તે આપણને મદદ પણ કરે છે. તેવું પણ મનાય છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન
આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ વિષે શોધ કરી હતી. તેમનું માનવું હતું કે એનર્જી ક્યાંય નથી જતી. બસ તેનું સ્વરૂપ બદલાય છે.

ઇજિપ્ત
આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ નહીં ઇજિપ્તના લોકોએ પણ આ વાત વર્ષો પહેલા કહી હતી કે મૃત્યુ બાદ પણ જીવન છે. અને ખાલી તેનું સ્વરૂપ બદલાય છે.

વાઇટ હાઉસ
કહેવાય છે કે વાઇટ હાઉસ બહુ બધા ભૂતોનું ઘર છે. અહીંના પૂર્વની તરફ આવેલા કક્ષમાં અબીગલી એડમની આત્મા ભટકે છે. જે આ જગ્યાએ કપડા સૂકવતી હતી.

રોઝ ગાર્ડન
વુડ્રો વિલ્સનના શાસન દરમિયાન ડોલ્લે મૈડિસન રોઝ ગાર્ડનના માળીઓને તેનું ગાર્ડનનું કામ સોંપતી હતી. કહેવાય છે કે હજી પણ ડોલ્લેની આત્મા અહીં ભટકે છે. અને અહીં કામ કરતા લોકોને દેખાય છે.

અબ્રાહમ લિંકન
કેટલાક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા વ્હાઇટ હાઉસમાં ભટકે છે. કેટલાક લોકોએ તો આ અંગે મોટા દાવા પણ કર્યા છે. એટલું જ નહીં નેંધરલેન્ડની રાણી પણ એક વાર લિંકનને જોયાની વાતની પુષ્ટિ કરી હતી. એક વાર તેના દરવાજા પર કોઇએ દસ્તક દીધી તેણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં લિંકનનું ભૂત તેને જોવા મળ્યું હતું.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
