ભૂત અને આત્માઓ સાથે જોડાયેલી 10 રોચક વાતો
વાત હોય શેક્સપિયરની જાણીતી નોવેલ મૈકબિથની કે પછી ધાર્મિક પુસ્તક બાઇબલની આ પુસ્તકોમાં તમને ભૂત અને આત્માઓ વિષે અનેક રોચક માહિતી મળશે. એટલું જ નહીં આ વિષય જ એવો છે કે તેની પર અત્યાર સુધીમાં વિવિધ સાહિત્યમાં અનેક રોચક માહિતીઓ અને જાણકારી લખવામાં આવે છે. કેટલીક વાર તો, આવી વાર્તાઓ બેસ્ટ સેલર પણ બને છે.
તો વળી આજ વિષય પર આજદિન સુધી અનેક સુપરહિટ ફિલ્મો પણ બની ચૂકી છે. જો કે કોઇ આવા વાતોને માને છે તો કોઇ નહીં. પણ એક વાત તો સો ટકા સાચી છે કે આવી અજાણી, વિજ્ઞાનની સીમાની બહારની વસ્તુઓ જાણવાની મઝા બહુ આવતી હોય છે.
ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક રમૂજી અને રોચક માહિતીઓ આપવાના છીએ ભૂત અને આત્માઓ વિષે. જુઓ આ ફોટોસ્લાઇડર...

રાતના જ કેમ?
કહેવાય છે કે આત્માઓ રાતના સક્રિય હોય છે. જો કે આ વાત ખૂબ જ નવાઇ ભરેલી છે કે દિવસમાં તે કેમ અસક્રિય હોય છે અને રાતના જ કેમ સક્રિય હોય છે? કે પછી નિરવ શાંતિમાં તેમના હોવાનો અહેસાસ થાય છે?

અલગ અલગ રૂપ
ભૂતો અને આત્માઓના અનેક સ્વરૂપ હોય છે. તેમના કોઇ આકાર નથી હોતો. ક્યારેક તે સફેદ કપડામાં દેખાય છે તો ક્યારેક તે પડછાયાના રૂપમાં.

ભૂત
કહેવાય છે કે બાળકો અને પ્રાણીઓને સૌથી વધારે ભૂત દેખાય છે.

બ્લુ રોશની
જો મીણબત્તી ચાલુ હોય અને અચાનકથી જ તે બ્લુ થઇને ઓલવાઇ જાય તો મનાય છે કે ત્યાં ભૂત છે.

સારી આત્માઓ
કેટલીક આત્માઓ સારી પણ હોય છે. અને તે આપણને મદદ પણ કરે છે. તેવું પણ મનાય છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન
આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ વિષે શોધ કરી હતી. તેમનું માનવું હતું કે એનર્જી ક્યાંય નથી જતી. બસ તેનું સ્વરૂપ બદલાય છે.

ઇજિપ્ત
આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ નહીં ઇજિપ્તના લોકોએ પણ આ વાત વર્ષો પહેલા કહી હતી કે મૃત્યુ બાદ પણ જીવન છે. અને ખાલી તેનું સ્વરૂપ બદલાય છે.

વાઇટ હાઉસ
કહેવાય છે કે વાઇટ હાઉસ બહુ બધા ભૂતોનું ઘર છે. અહીંના પૂર્વની તરફ આવેલા કક્ષમાં અબીગલી એડમની આત્મા ભટકે છે. જે આ જગ્યાએ કપડા સૂકવતી હતી.

રોઝ ગાર્ડન
વુડ્રો વિલ્સનના શાસન દરમિયાન ડોલ્લે મૈડિસન રોઝ ગાર્ડનના માળીઓને તેનું ગાર્ડનનું કામ સોંપતી હતી. કહેવાય છે કે હજી પણ ડોલ્લેની આત્મા અહીં ભટકે છે. અને અહીં કામ કરતા લોકોને દેખાય છે.

અબ્રાહમ લિંકન
કેટલાક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા વ્હાઇટ હાઉસમાં ભટકે છે. કેટલાક લોકોએ તો આ અંગે મોટા દાવા પણ કર્યા છે. એટલું જ નહીં નેંધરલેન્ડની રાણી પણ એક વાર લિંકનને જોયાની વાતની પુષ્ટિ કરી હતી. એક વાર તેના દરવાજા પર કોઇએ દસ્તક દીધી તેણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં લિંકનનું ભૂત તેને જોવા મળ્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
