જાણો: ગણેશ ચતુર્થીમાં કેવા રંગના ગણેશજીની મૂર્તિની કરશો પૂજા
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગણેશ ભક્તોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ભક્તો વિઘ્નહર્તાના આગમન માટે તૈયારીઓમાં લાગી ગયા છે.
દેશભરના પંડાલોમાં, શેરીઓમાં, અને ભક્તજનોના ઘરમાં વિઘ્નહર્તા, બુદ્ધી, અને જ્ઞાનના દેવતાના આગમનની તૈયારીઓ થઈ ચૂકી છે. વિઘ્નહર્તા ગણેશજી સર્વ દેવોમાં પ્રથમ પૂજ્ય દેવ છે. 25મી તારીખે ભક્તજનો ગણપતિજીનું વિધી વિધાનો સાથે સ્થાપન કરશે, અને યથાશક્તિ મુજબ એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ કે પછી નવ દિવસ સુધી પ્રભુ ભક્તિમાં લીન રહીને છેલ્લા દિવસે વિસર્જન કરશે. આ સમગ્ર નવ દિવસ સુધી જ્યાં જુઓ ત્યાં ગણેશ પંડાલો જોવા મળશે, અનેક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે.
ત્યારે આવો જાણીએ કે ગણેશ ચતુર્થી પર કેવા રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરશો......

લાલ રંગના ગણેશજીની મૂર્તિ
મેષ, સિંહ, અને વૃશ્ચિક જાતિના જાતકો લાલ રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

સફેદ રંગના ગણેશજીની મૂર્તિ
વૃષભ, કર્ક, તથા તુ્લા રાશિના જાતકો સફેદ રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

પીળા રંગના ગણેશજીની મૂર્તિ
મિથુન તથા કન્યા રાશિના જાતકો પીળા રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

હળદર રંગના ગણેશજીની મૂર્તિ
ધન તથા મીન રાશિના જાતકો હળદર રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.

વાદળી રંગના ગણેશજીની મૂર્તિ
મકર તથા કુંભ રાશિના જાતકો વાદળી રંગના ગણેશજીની મૂર્તિની પૂજા કરે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
