Shree krishna Janmashtami : વનઇન્ડિયા સાથે કરો જન્માષ્ટમીની ઉજવણી, મોકલો તમારો ફોટો અને પાઠવો શુભેચ્છા સંદેશ
Shree krishna Janmashtami : ભારત તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા પ્રમુખ તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભાગદોડથી ભરેલી જીંદગીમાં એક તહેવારો જ છે, જે આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. OneIndia તમને તમારા જન્માષ્ટમીની ઉજવણી કરતા ફોટોગ્રાફ અને શુભેચ્છા સંદેશ મોકલવા માટે અપીલ કરે છે. તમે તમારો શુભેચ્છા સંદેશ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર પ્બલિશ કરીશું.

આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને જન્માષ્ટમીની ઉજવણીના ઉત્સાહને બમણો કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
તમારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર દર્શાવીશું. તો આજે જ રક્તદાન કરો અને અમને જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા ફોટોગ્રાફ્સ તમારા નામ સાથે 9773213312 પર વ્હોટસએપ કરો.
ફોટોગ્રાફ્સ મોકલતા સમયે આ વિગતો મોકલો
તમારું નામ -
જન્માષ્ટમીનો સંદેશ -
તમારા ગામ કે શહેરનું નામ -
તમારો ફોટો -












Click it and Unblock the Notifications
