Shree krishna Janmashtami : વનઇન્ડિયા સાથે કરો જન્માષ્ટમીની ઉજવણી, મોકલો તમારો ફોટો અને પાઠવો શુભેચ્છા સંદેશ
Shree krishna Janmashtami : ભારત તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે. જેમાં દિવાળી, હોળી સહિત ઘણા પ્રમુખ તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભાગદોડથી ભરેલી જીંદગીમાં એક તહેવારો જ છે, જે આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. OneIndia તમને તમારા જન્માષ્ટમીની ઉજવણી કરતા ફોટોગ્રાફ અને શુભેચ્છા સંદેશ મોકલવા માટે અપીલ કરે છે. તમે તમારો શુભેચ્છા સંદેશ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર પ્બલિશ કરીશું.

આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને જન્માષ્ટમીની ઉજવણીના ઉત્સાહને બમણો કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
તમારા જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર દર્શાવીશું. તો આજે જ રક્તદાન કરો અને અમને જન્માષ્ટમીની ઉજવણી કરતા, મેળાના અથવા પૂજા કરતા ફોટોગ્રાફ્સ તમારા નામ સાથે 9773213312 પર વ્હોટસએપ કરો.
ફોટોગ્રાફ્સ મોકલતા સમયે આ વિગતો મોકલો
તમારું નામ -
જન્માષ્ટમીનો સંદેશ -
તમારા ગામ કે શહેરનું નામ -
તમારો ફોટો -
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
