લગ્ન કરતાં અટકાવી રહ્યું છે, પૈસાનું ટેન્શન: રિસોર્સ
બેંગ્લોર, 16 ઓગષ્ટ: એક અસુરક્ષિત ભવિષ્ય સંબોધો પર કયા પ્રકારે અસર પાડે છે, એ વાતનો અંદાજો એક રિપોર્ટ દ્વારા લગાવી શકાય છે મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો લગ્ન કરવા માંગતા નથી. વર્જિનિયા અને હાવર્ડ યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં આ પરિણામ આવ્યા છે સીમિત સંસાધન, કામમાં અસુરક્ષાની ભાવના અને અસ્થિરતાના કારણ વર્કિંગ ક્લાસ કોઇ બીજાને ભૌતિક અને ભાવનાત્મક સુખ આપવા વિશે વિચારી પણ શકતા નથી.
આ રિસર્ચમાં સંચાલક સારા કોર્સેના અનુસાર બ્લ્યૂ કોલર્સ વર્કર્સ (દાડિયા મજૂર) પોતાની જીવીકાને લઇને પરેશાન અને અસુરક્ષિત અનુભવે છે, જેના કારણે તે કોઇ સંબંધમાં બંધાવવા માટે પણ તેના પર ધ્યાન આપી નથી રહ્યાં. જો આ વર્ગના લોકો લગ્ન પણ કરી લે છે તો બાળકોને જન્મ આપવા માંગતા નથી, કારણ કે તે નાણાંકીય રીતે પોતાને અસુરક્ષિત અનુભવે છે.
આ અંગે સમાજશાસ્ત્રી જેનિફર સિલ્વાનું કહેવું છે કે આજના જમાનામાં લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યાં છે, જેના કારણે તે પોતાના માટે એક વિશ્વાસપાત્ર સાથી શોધી શકતા નથી, તેમને લાગે છે કે જો તેમના સાથીને સારો વિકલ્પ મળી ગયો તો તે તેમને છોડીને જઇ શકે છે.

મધ્યમ વર્ગના લગ્ન કરવા માંગતા નથી
એક રિપોર્ટ દ્વારા એક આધાતજનક વાત સામે આવી છે કે મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો લગ્ન કરવા માંગતા નથી.

રિસર્ચના પરિણામ
વર્જિનિયા અને હાવર્ડ યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં આ પરિણામ આવ્યા છે સીમિત સંસાધન, કામમાં અસુરક્ષાની ભાવના અને અસ્થિરતાના કારણ વર્કિંગ ક્લાસ કોઇ બીજાને ભૌતિક અને ભાવનાત્મક સુખ આપવા વિશે વિચારી પણ શકતા નથી.

અસુરક્ષાની ભાવના
આ રિસર્ચમાં સંચાલક સારા કોર્સેના અનુસાર બ્લ્યૂ કોલર્સ વર્કર્સ (દાડિયા મજૂર) પોતાની જીવીકાને લઇને પરેશાન અને અસુરક્ષિત અનુભવે છે, જેના કારણે તે કોઇ સંબંધમાં બંધાવવા માટે પણ તેના પર ધ્યાન આપી નથી રહ્યાં.

બાળકને જન્મ આપવા માંગતા નથી
જો આ વર્ગના લોકો લગ્ન પણ કરી લે છે તો બાળકોને જન્મ આપવા માંગતા નથી, કારણ કે તે નાણાંકીય રીતે પોતાને અસુરક્ષિત અનુભવે છે.

અસુરક્ષિત વાતાવરણ
આ અંગે સમાજશાસ્ત્રી જેનિફર સિલ્વાનું કહેવું છે કે આજના જમાનામાં લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યાં છે, જેના કારણે તે પોતાના માટે એક વિશ્વાસપાત્ર સાથી શોધી શકતા નથી, તેમને લાગે છે કે જો તેમના સાથીને સારો વિકલ્પ મળી ગયો તો તે તેમને છોડીને જઇ શકે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
