લગ્ન કરતાં અટકાવી રહ્યું છે, પૈસાનું ટેન્શન: રિસોર્સ
બેંગ્લોર, 16 ઓગષ્ટ: એક અસુરક્ષિત ભવિષ્ય સંબોધો પર કયા પ્રકારે અસર પાડે છે, એ વાતનો અંદાજો એક રિપોર્ટ દ્વારા લગાવી શકાય છે મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો લગ્ન કરવા માંગતા નથી. વર્જિનિયા અને હાવર્ડ યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં આ પરિણામ આવ્યા છે સીમિત સંસાધન, કામમાં અસુરક્ષાની ભાવના અને અસ્થિરતાના કારણ વર્કિંગ ક્લાસ કોઇ બીજાને ભૌતિક અને ભાવનાત્મક સુખ આપવા વિશે વિચારી પણ શકતા નથી.
આ રિસર્ચમાં સંચાલક સારા કોર્સેના અનુસાર બ્લ્યૂ કોલર્સ વર્કર્સ (દાડિયા મજૂર) પોતાની જીવીકાને લઇને પરેશાન અને અસુરક્ષિત અનુભવે છે, જેના કારણે તે કોઇ સંબંધમાં બંધાવવા માટે પણ તેના પર ધ્યાન આપી નથી રહ્યાં. જો આ વર્ગના લોકો લગ્ન પણ કરી લે છે તો બાળકોને જન્મ આપવા માંગતા નથી, કારણ કે તે નાણાંકીય રીતે પોતાને અસુરક્ષિત અનુભવે છે.
આ અંગે સમાજશાસ્ત્રી જેનિફર સિલ્વાનું કહેવું છે કે આજના જમાનામાં લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યાં છે, જેના કારણે તે પોતાના માટે એક વિશ્વાસપાત્ર સાથી શોધી શકતા નથી, તેમને લાગે છે કે જો તેમના સાથીને સારો વિકલ્પ મળી ગયો તો તે તેમને છોડીને જઇ શકે છે.

મધ્યમ વર્ગના લગ્ન કરવા માંગતા નથી
એક રિપોર્ટ દ્વારા એક આધાતજનક વાત સામે આવી છે કે મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મોટાભાગના લોકો લગ્ન કરવા માંગતા નથી.

રિસર્ચના પરિણામ
વર્જિનિયા અને હાવર્ડ યૂનિવર્સિટી દ્વારા કરાવવામાં આવેલા રિસર્ચમાં આ પરિણામ આવ્યા છે સીમિત સંસાધન, કામમાં અસુરક્ષાની ભાવના અને અસ્થિરતાના કારણ વર્કિંગ ક્લાસ કોઇ બીજાને ભૌતિક અને ભાવનાત્મક સુખ આપવા વિશે વિચારી પણ શકતા નથી.

અસુરક્ષાની ભાવના
આ રિસર્ચમાં સંચાલક સારા કોર્સેના અનુસાર બ્લ્યૂ કોલર્સ વર્કર્સ (દાડિયા મજૂર) પોતાની જીવીકાને લઇને પરેશાન અને અસુરક્ષિત અનુભવે છે, જેના કારણે તે કોઇ સંબંધમાં બંધાવવા માટે પણ તેના પર ધ્યાન આપી નથી રહ્યાં.

બાળકને જન્મ આપવા માંગતા નથી
જો આ વર્ગના લોકો લગ્ન પણ કરી લે છે તો બાળકોને જન્મ આપવા માંગતા નથી, કારણ કે તે નાણાંકીય રીતે પોતાને અસુરક્ષિત અનુભવે છે.

અસુરક્ષિત વાતાવરણ
આ અંગે સમાજશાસ્ત્રી જેનિફર સિલ્વાનું કહેવું છે કે આજના જમાનામાં લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યાં છે, જેના કારણે તે પોતાના માટે એક વિશ્વાસપાત્ર સાથી શોધી શકતા નથી, તેમને લાગે છે કે જો તેમના સાથીને સારો વિકલ્પ મળી ગયો તો તે તેમને છોડીને જઇ શકે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
