No caste certificate : કેવી રીતે મળે No Caste-No Religion સર્ટિફિકેટ? જાણો પુરી પ્રક્રિયા
No caste certificate : ભારત જેવા દેશોમાં ધર્મ અને જાતિ હવે ધીરે ધીરે લોકોના શોષણનું એક મોટુ કારણ બની રહ્યાં છે. આજ કારણ છે કે ઘણા લોકો હવે ધર્મ અને જાતિથી આઝાદ થવા માંગે છે.
જણાવી દઈએ કે, ભારતનું બંધારણ તમને કોઈપણ ધર્મ કે જાતિ વગર જીવવાનો અધિકાર આપે છે. તમે નો કાસ્ટ અને નો રિલિજિયન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. જો તમે જાતિ અને ધર્મ છોડવા માંગો છો તો જાતિ વિના અને ધર્મ વિનાનું પ્રમાણપત્ર મેળવી શકો છો.

બાળકોને શાળામાં દાખલ કરાવવાથી લઈને સરકારી દસ્તાવેજો અને સરકારી નોકરીના ફોર્મમાં જાતિ અને ધર્મની વિગતો આપવી પડે છે. લગભગ તમામ સરકારી અને બિનસરકારી ફોર્મમાં જાતિ અને ધર્મ વિશે માહિતી માટે કૉલમ હોય છે.
જો તમે દેશની આરક્ષણ વ્યવસ્થા હેઠળ અનામતનો લાભ મેળવો છો તો તમારે જાતિનું પ્રમાણપત્ર આપવું પડે છે. આજે એવા ઘણા લોકો છે જે તેમના ધર્મ અને જાતિનો ત્યાગ કરીને પ્રમાણપત્ર મેળવે છે.
જણાવી દઈએ કે, કોઈપણ વ્યક્તિ જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. જે બાદ તે વ્યક્તિએ ફોર્મ ભરીને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં જમા કરાવવાનું રહે છે. આ પ્રક્રિયા પછી જિલ્લા મેજિસ્ટ્રેટ તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરીને અરજદારને કોઈ જાતિ, કોઈ ધર્મ નહીંનું પ્રમાણપત્ર આપે છે.
જણાવી દઈએ કે ભારતીય બંધારણ કોઈપણ વ્યક્તિને જાતિ અને ધર્મથી મુક્ત જીવન જીવવાનો અધિકાર આપે છે. બંધારણના અનુચ્છેદ 25 અનુસાર લોકોને તેમનો ધર્મ બદલવાનો અને જાતિથી મુક્ત થવાનો સંપૂર્ણ અધિકાર છે.
ભારતીય રાજ્ય અધિનિયમ 19-(1) (A) મુજબ જો કોઈ વ્યક્તિ કોઈપણ ધર્મથી અલગ રહેવા માંગે છે તો અલગ રહેવાની જોગવાઈ છે. આ અંતર્ગત કોઈ વ્યક્તિ પ્રશાસન પાસેથી નો જાતિ, નો ધર્મ પ્રમાણપત્રની માંગ કરી શકે છે.
-
School Holidays February 2026: ફેબ્રુઆરીમાં રજાઓની ભરમાર, જાણો ક્યારે બંધ રહેશે શાળાઓ? -
રાજ્યના આ વિસ્તારોમાં ઠંડી સાથે માવઠાનું જોખમ, અંબાલાલ પટેલની મોટી આગાહી -
સાસણમાં મુખ્યમંત્રીનો કોમન મેન અવતાર: વેપારીઓ સાથે ચાની ચુસ્કી લીધી અને હસ્તકલાના વેપારીઓને કર્યા પ્રોત્સાહિત -
Weather Delhi NCR: દિલ્હી-એનસીઆરમાં આવી રહી છે વધુ એક મુસીબત! જાણો હવામાન વિભાગની આગાહી -
જૂનાગઢના મહાશિવરાત્રી મેળા માટે તડામાર તૈયારીઓ, DyCM હર્ષ સંઘવીના તંત્રને કડક આદેશ, જાણો ક્યારે પ્રારંભ થશે -
Budget 2026 : મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે સરકાર બજેટમાં કરી શકે છે 5 મોટી જાહેરાત -
Surat News: CM ભૂપેન્દ્ર પટેલે સુરતમાં 342 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું -
T20 વર્લ્ડ કપ 2026 માટે વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારત ક્યારે અને કોની સામે રમશે? -
સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ! અજિત પવારની પત્ની અંગે દિગ્ગજ નેતાએ કર્યો મોટો દાવો -
ગુજરાત સરકાર બદલવા જઈ રહી છે ખેતીની જમીન સાથે જોડાયેલા આ નિયમો -
IND vs NZ: રિંકુ સિંહે એકસાથે તોડ્યા 14 ખેલાડીઓના રેકોર્ડ, જાણો શું કર્યું? -
Petrol Diesel Price: 31 જાન્યુઆરીએ બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
