શહીદ દિવસ: સૌથી પહેલા કાનપુરે કહ્યું હતું ભગતસિંહને શહીદ-એ-આઝમ
નવી દિલ્હી (વિવેક શુક્લા), શું આપને ખબર છે કે ભગત સિંહને સૌથી પહેલા શહીદ-એ-આઝમનું ખિતાબ કોણે આપ્યું હતું? ખરેખર ભગત સિંહને ફાંસીની સજા મળ્યા બાદ કાનપુરથી નીકળનાર 'પ્રતાપ' અને અલ્હાબાદથી છપાનાર 'ભવિષ્ય' જેવા અખબારોએ તેમના નામ આગળ શહીદ-એ-આઝમ લખવાનું શરૂ કર્યું હતું. ભગત સિંહ પોતે કાનપુરના અખબાર પ્રતાપમાં કામ કરતા હતા. કાનપુરથી ભગત સિંહનો અતૂટ સંબંધ છે.

કાનપુરમાં તેઓ હતા બલવંત સિંહ
કાનપુરના ઇતિહાસકાર અજીત તિવારી કહે છે કે ભગત સિંહે કાનપુરની એક શાળામાં અભ્યાસ કર્યો હતો. પ્રતાપમાં ભગત સિંહે હંમેશા નિર્ભીક અને નિષ્પક્ષ પત્રકારત્વ કર્યું હતું. પ્રતાપ પ્રેસ નજીક ભોંયરામાં પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું, જેમાં ક્રાંતિકારીઓનું સાહિત્ય તેમજ અન્ય પત્ર-પત્રિકાઓ ઉપલબ્ધ હતી.


ગણેશ શંકર વિદ્યાર્થીના ક્રાંતિકારી અખબાર 'પ્રતાપ'માં નોકરી કરતી વખતે તેઓ દિલ્હીમાં સાંપ્રદાયિક રમખાણ કવર કરવા આવ્યા. તેઓ 1925માં પ્રતાપમાં નોકરી કરવા કાનપુર ગયા હતા. પીલખાનામાં પ્રતાપની પ્રેસ હતી. તેઓ તેની પાસે જ રહેતા હતા. તેઓ રામનારાયણ બજારમાં પણ રહ્યા. તેઓ નયા ગંજના નેશનલ સ્કૂલમાં પણ ભણ્યા.
કાનપુર સાથે જોડાયેલ રહેલ લેખક કમલેશ શુક્લા માને છે કે કાનપુરે ભગત સિંહની સાથે કાયદાથી ન્યાય નથી કર્યો. જે સ્થળે તેઓ રહેતા હતા કે કામ કરતા હતા કે ભણાવતા હતા, તેને પણ ભગતસિંહના નામ પર રખાયું નહીં.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી







Click it and Unblock the Notifications
