માણસના ડીએનએ વિશે આ વાતો ચોંકાવનારી છે, જાણો કેમ હોય છે સૌથી મહત્વના?
કહેવાય છે કે કોઈપણ જીવના અસ્તિત્વને ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો તેના ડીએનએનો છે. ડીએનએના કારણે જ સજીવો તેની તમામ બાબતો આવનારી પેઢીને આપે છે.
ડીએનએને લઈને દુનિયાભરમાં સતત રિસર્ચ ચાલી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકો ડીએનએ બદલીને રોગના ઈલાજ કરવા માટે રિસર્ચ કરી રહ્યા છે ત્યારે ડીએનએને વિગતે સમજવા જરૂરી છે.

ડીએનએ આનુવંશિક માહિતીને સંગ્રહિત કરવામાં મદદ કરે છે તો આરએનએ માહિતીના ટ્રાન્સફર અને અભિવ્યક્તિમાં મદદ કરે છે. ડીએનએ એ સજીવોનું સૌથી મહત્વપૂર્ણ આનુવંશિક સૂત્ર છે, જે તેમની પાસે આનુવંશિક માહિતી રાખે છે.
ડીએનએમાં જીવને લગતી તમામ માહિતી અને જીવન ચલાવવા માટે જરૂરી તમામ સૂચનાઓ હોય છે. સરળ શબ્દોમાં સમજીએ તો તે કોઈપણ જીવની લાક્ષણિકતા હોય છે અને જીવંત પ્રાણીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડીએનએની શોધ સૌપ્રથમવાર 1869માં સ્વિસ બાયોકેમિસ્ટ જોહાન્સ ફ્રેડરિક મિશેરે કરી હતી. જો કે તેની રચના જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે કરી. તેમણે કહ્યું હતું કે ડીએનએનું બંધારણ ડબલ હેલિક્સ છે, જેના માટે તેમને 1962માં નોબેલ એવોર્ડ મળ્યો.
ડીએનએના ઘણા પ્રકારના છે અને તેમાંથી તેમણે ત્રણ પ્રકારના ડીએનએના નામ આપ્યા છે.
મિટોકોન્ડ્રીયલ ડીએનએ
આ પ્રકારનો ડીએનએ મિટોકોન્ડ્રિયામાં જોવા મળે છે, જે કોષમાં ઊર્જા ઉત્પન્ન કરતી રચના છે.
પ્લાઝમિડ ડીએનએ
પ્લાઝમિડ એ બેક્ટેરિયા અને કેટલાક અન્ય સુક્ષ્મસજીવોના ડીએનએમાં જોવા મળતા નાના અને ગોળાકાર ટુકડા છે. આમાં વધારાના જનીનો હોઈ શકે છે.
ક્લોરોપ્લાસ્ટ ડીએનએ
આ પ્રકારનો ડીએનએ છોડના લીલા કોષોના ક્લોરોપ્લાસ્ટમાં જોવા મળે છે અને પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા માટે જરૂરી છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ











Click it and Unblock the Notifications
