સુહાગરાત જ કેમ, સુહાગદિવસ કેમ નહીં? જાણો શું છે તેની પાછળનું કારણ?
નવ પરિણીત યુગલો માટે સુહાગરાતનું અનોખુ મહત્વ હોય છે. જો કે અહીં એક સવાલ થાય કે સુહાગરાત જ કેમ? સુહાગદિવસ કેમ નહીં?
લગ્ન પછી વર-કન્યાની પહેલી રાતને સુહાગરાત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે તેને સુહાગરાત કેમ કહેવામાં આવે છે, સુહાગ દિન કેમ નહીં અને આ નામ કોણે રાખ્યું?

લગ્ન દરમિયાન કરવામાં આવતી દરેક વિધિ પાછળ કોઈને કોઈ કારણ હોય છે. આ સ્થિતિમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછીની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે?
જણાવી દઈએ કે તેની પાછળ પણ એક કારણ છે. વાસ્તવમાં સંસ્કૃત શબ્દ સુહાગની ઉત્પત્તિ સદભાગ્યને લઈને થઈ છે. સુહાગ અને સુહાગન શબ્દો લગ્ન સાથે જોડાયેલા છે.
પતિના સૌભાગ્યને વધારવા માટે કન્યા દ્વારા લગ્નના પ્રતીકો પહેરવામાં આવે છે. હવે સુહાગરાત શબ્દ જોઈએ તો તે બે શબ્દોનો બનેલો છે. સુહાગ અને રાત, આ જ કારણ છે કે આ ખાસ સમયને આ નામ આપવામાં આવ્યું છે. એટલે કે લગ્ન પછીની પહેલી રાત.
લગ્ન પછી સુહાગરાતે ચહેરો બતાવવાની વિધિ પણ થાય છે. આ સ્થિતિમાં જ્યારે પડદો ઊંચકાય છે ત્યારે તેનો ચહેરો દેખાય છે. હિંદુ રીતિ-રિવાજો અનુસાર અર્ધાંગિની શબ્દ ત્યાર બાદ ઉમેરવામાં આવે છે.
જણાવી દઈએ કે, 2013માં લિંગરી કંપની બ્લુબેલાએ એક સર્વે કર્યો હતો. જેમાં સામે આવ્યું છે કે લગ્નની રાત્રે 48% લોકો સૂઈ જાય છે. આ સર્વેમાં કુલ 48% મહિલાઓમાંથી 52% મહિલાઓએ કહ્યું કે તેઓ લગ્નની રાત્રે એટલી થાકી ગઈ હતી કે તેમને સૂવું વધુ સારું લાગે છે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે





Click it and Unblock the Notifications
