સુહાગરાત જ કેમ, સુહાગદિવસ કેમ નહીં? જાણો શું છે તેની પાછળનું કારણ?
નવ પરિણીત યુગલો માટે સુહાગરાતનું અનોખુ મહત્વ હોય છે. જો કે અહીં એક સવાલ થાય કે સુહાગરાત જ કેમ? સુહાગદિવસ કેમ નહીં?
લગ્ન પછી વર-કન્યાની પહેલી રાતને સુહાગરાત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે તેને સુહાગરાત કેમ કહેવામાં આવે છે, સુહાગ દિન કેમ નહીં અને આ નામ કોણે રાખ્યું?

લગ્ન દરમિયાન કરવામાં આવતી દરેક વિધિ પાછળ કોઈને કોઈ કારણ હોય છે. આ સ્થિતિમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછીની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે?
જણાવી દઈએ કે તેની પાછળ પણ એક કારણ છે. વાસ્તવમાં સંસ્કૃત શબ્દ સુહાગની ઉત્પત્તિ સદભાગ્યને લઈને થઈ છે. સુહાગ અને સુહાગન શબ્દો લગ્ન સાથે જોડાયેલા છે.
પતિના સૌભાગ્યને વધારવા માટે કન્યા દ્વારા લગ્નના પ્રતીકો પહેરવામાં આવે છે. હવે સુહાગરાત શબ્દ જોઈએ તો તે બે શબ્દોનો બનેલો છે. સુહાગ અને રાત, આ જ કારણ છે કે આ ખાસ સમયને આ નામ આપવામાં આવ્યું છે. એટલે કે લગ્ન પછીની પહેલી રાત.
લગ્ન પછી સુહાગરાતે ચહેરો બતાવવાની વિધિ પણ થાય છે. આ સ્થિતિમાં જ્યારે પડદો ઊંચકાય છે ત્યારે તેનો ચહેરો દેખાય છે. હિંદુ રીતિ-રિવાજો અનુસાર અર્ધાંગિની શબ્દ ત્યાર બાદ ઉમેરવામાં આવે છે.
જણાવી દઈએ કે, 2013માં લિંગરી કંપની બ્લુબેલાએ એક સર્વે કર્યો હતો. જેમાં સામે આવ્યું છે કે લગ્નની રાત્રે 48% લોકો સૂઈ જાય છે. આ સર્વેમાં કુલ 48% મહિલાઓમાંથી 52% મહિલાઓએ કહ્યું કે તેઓ લગ્નની રાત્રે એટલી થાકી ગઈ હતી કે તેમને સૂવું વધુ સારું લાગે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી







Click it and Unblock the Notifications
