Dengue : ડેન્ગ્યુના કારણે આ લોકોના થાય છે સૌથી વધુ મોત, જાણો કેમ?
Dengue : ચોમાસું આવતા જ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનું આક્રમણ વધી જાય છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ સૌથી ઘાતક મચ્છરજન્ય રોગ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ડેન્ગ્યુના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. આ મૃતકોમાં એક ખાસ પ્રકારના લોકો વધુ ભોગ બને છે.

વરસાદ સાથે જ ડેન્ગ્યુનો કહેર વધવા લાગે છે. આ સ્થિતિમાં બાળકો પ્રત્યે સાવધાન રહેવાની જરૂર રહે છે. ઘણી વખત એવું બને છે કે લોકો મચ્છરોના કરડવાને જોઈએ તેટલી ગંભીરતાથી લેતા નથી અને તેના કારણે તેમને ભારે નુકસાન સહન કરવું પડે છે.
આરોગ્ય નિષ્ણાંતોના મતે, ડેન્ગ્યુથી બાળકોને સૌથી વધુ જોખમ છે. એકવાર બાળકને ડેન્ગ્યુ થઈ જાય તો પુખ્ત વયના લોકોની સરખામણીમાં મૃત્યુની શક્યતા અનેકગણી વધી જાય છે.
5-10 વર્ષની વયના બાળકોને ડેન્ગ્યુનું સૌથી વધુ જોખમ હોય છે. સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ડેન્ગ્યુથી પીડિત 80 ટકાથી વધુ બાળકો 9 વર્ષથી ઓછી ઉંમરના છે.
આમાં છોકરીઓની સરખામણીમાં છોકરાઓની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે. સંશોધન મુજબ, ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સૌથી વધુ છે.
બાળકોમાં ડેન્ગ્યુના કારણે થતા મૃત્યુની સંખ્યા 4 ગણી વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ડેન્ગ્યુના ઘણા કેસો ખૂબ જીવલેણ હોય છે. જો વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ તરફ દોરી શકે છે. 44 ટકા મૃત્યુ ડેન્ગ્યુના બે ગંભીર ચેપને કારણે થાય છે. પ્રથમ ડેન્ગ્યુ હેમરેજિક તાવ છે અને બીજો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ છે.
બાળકોમાં ડેન્ગ્યુના લક્ષણોમાં વધારે તાવ, ઉલટી, ઝાડા, શરીરમાં દુખાવો, આંચકો, શરીર પર ચાંદા છે. બાળકોમાં ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે.
બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા નબળી હોય છે. તેથી, બાળકોને ખાસ કરીને એવી વસ્તુઓ ખવડાવવી જોઈએ જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે. કારણ કે જો બાળકો નબળા રહેશે તો તેઓ ડેન્ગ્યુનો તાવ સહન કરી શકશે નહીં.
ડેન્ગ્યુથી બાળકોને વધુ વધુ એટલા માટે છે કારણ કે ડેન્ગ્યુનું નિદાન બાળકોમાં મોડેથી થાય છે. ડેન્ગ્યુનું પ્રથમ લક્ષણ તાવ છે. બાળકોમાં તેના લક્ષણો લાંબા સમય પછી દેખાય છે. આમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે.
બાળકો જ્યારે બહાર રમવા જાય છે ત્યારે તેમને ડેન્ગ્યુના મચ્છરો કરડે છે. આ સ્થિતિમાં, જ્યારે પણ તમારું બાળક બહાર જાય ત્યારે ખાતરી કરો કે તેણે યોગ્ય રીતે પોશાક પહેર્યો છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
