50 વર્ષની વય પછી એક્સરસાઇઝ કરતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન, ભૂલથી પણ ન કરો આ વર્કઆઉટ
50 વર્ષની વય પછી એક્સરસાઇઝ કરતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન, ભૂલથી પણ ન કરો આ વર્કઆઉટ
આપણે બધા જાણીએ છીએ કે તંદુરસ્ત શરીર જાળવવા માટે, યોગ્ય આહાર અને સારી કસરત બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. કસરતને કારણે શરીર તંદુરસ્ત, એનર્જેટિક અને તમામ પ્રકારના રોગોથી દૂર રાખે છે અને આવી એક્ટિવ લાઇફસ્ટાઇલથી મગજ પણ ફિટ રહે છે.
પરંતુ વધતી ઉંમર સાથે, તમારી કસરતની રીત બદલવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે વધતી ઉંમર સાથે સ્નાયુઓ ઢીલા થવા લાગે છે અને હાડકાં પણ નબળા થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી જાતને બહારથી મહેનતુ અને સ્વસ્થ અનુભવો છો, તો પણ વધતી ઉંમરમાં આ બધા લક્ષણોને નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક કસરતો જણાવી રહ્યા છીએ, જેને વૃદ્ધાવસ્થામાં ટાળવી જોઈએ. અને સાથે એ પણ કે ઉંમરના આ તબક્કે તમે તમારા શરીરને ફીટ રાખવા માટે કેવા પ્રકારની કસરત કરી શકો છો.

ડેડલિફ્ટ્સ, થઇ શકે છે ઇજા
શરીરના તમામ સ્નાયુઓને જોડનારી આ એક્સરસાઇઝ સૌથી મુશ્કેલ છે. વધતી ઉંમરમાં આ પ્રકારની એક્સરસાઇઝને કારણે, સાંધાનો દુખાવો શરૂ થાય છે. વળી, આ એક્સરસાઇઝમાં કરેલી નાની ભૂલને કારણે પણ તમને ઈજા થઈ શકે છે અને કમરમાં પીડાની લાંબા સમય સુધીની સમસ્યા થઈ શકે છે. કારણ કે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ તમારા શરીરના સ્નાયુઓ ઢીલા થવા લાગે છે અને તેમને યોગ્ય આકારમાં રાખવું મુશ્કેલ છે. તેથી, ડેડલિફ્ટ જેવી એક્સરસાઇઝમાં થોડી ભૂલના કારણે સ્લીપ ડિસ્કને અથવા કરોડરજ્જુને પણ ઇજા થઇ શકે છે.

ડેડલિફ્ટ્સ, થઇ શકે છે ઇજા
શરીરના તમામ સ્નાયુઓને જોડનારી આ એક્સરસાઇઝ સૌથી મુશ્કેલ છે. વધતી ઉંમરમાં આ પ્રકારની એક્સરસાઇઝને કારણે, સાંધાનો દુખાવો શરૂ થાય છે. વળી, આ એક્સરસાઇઝમાં કરેલી નાની ભૂલને કારણે પણ તમને ઈજા થઈ શકે છે અને કમરમાં પીડાની લાંબા સમય સુધીની સમસ્યા થઈ શકે છે. કારણ કે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ તમારા શરીરના સ્નાયુઓ ઢીલા થવા લાગે છે અને તેમને યોગ્ય આકારમાં રાખવું મુશ્કેલ છે. તેથી, ડેડલિફ્ટ જેવી એક્સરસાઇઝમાં થોડી ભૂલના કારણે સ્લીપ ડિસ્કને અથવા કરોડરજ્જુને પણ ઇજા થઇ શકે છે.

નેક પુલડાઉન, લોહીની ધમનીઓ સંકોચાઈ શકે છે
આ પ્રકારની કસરત ન કરવી જોઈએ જ્યાં સુધી તમને તે કરવાની યોગ્ય રીત ખબર નથી. કારણ કે થોડી ચૂક તમને ગળાના સ્નાયુઓમાં ખૂબ દુખાવો અને ગળાની માંશપેશીઓ ખેંચાઈ શકે છે. આ જ નહિ જો સહેજ ભૂલને કારણે, ગળાની રક્ત નલિકાઓ પણ સંકોચાઈ શકે છે, જેના કારણે તમને ચક્કર આવવા લાગે છે.

લેગ પ્રેસ, સ્નાયુ થ્રસ્ટ
પગ પર વધારે વજન હોવાને કારણે, ઘૂંટણ અને તેની આસપાસની માંસપેશીઓ પ્રભાવિત થાય છે. જો તમે પહેલાથી જ ઘૂંટણની પીડાથી પીડિત છો તો કોઈપણ પ્રકારની એક્સરસાઈઝ કરવાનું ટાળો.

કેવી હોય યોગ્ય એક્સરસાઈઝ
તમારી દિનચર્યામાં બેલેન્સ ટ્રેનિંગ શામેલ કરો. તમે બેલેન્સ બનાવવાની પ્રેક્ટિસથી તમે પડશો નહીં. એવી એક્સરસાઈઝ પસંદ કરો કે જે સ્નાયુઓ પર સૌથી વધુ અસર ન કરે, જેમ કે દોડવું, ચાલવું, જોગિંગ કરવું અથવા સાયકલ ચલાવવું, કૂદકાને બદલે, તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. ઘણા વૃદ્ધ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તેથી કેટલીક એવી એક્સરસાઈઝ પણ કરો કે જે તમને આ સમસ્યાથી રાહત આપે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
